Book Title: Vanchan Andolan
Author(s): Jagacchandrasuri
Publisher: Govalia Tank Jain Sangh Mumbai

View full book text
Previous | Next

Page 30
________________ વાંચન આંદોલન 28 A-35 નામ : જૈન રામાયણ (સચિત્ર) લેખક : આ. ગુણરત્નસૂરિ મ.સા. પ્રકાશક : જિનગુણ આરાધક ટ્રસ્ટ (આ પુસ્તક ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં ઉપલબ્ધ છે.) A-36 નામ : જૈન રામાયણ (હિન્દી) : અનુવાદક : મુનિશ્રી રૈવતચંદ્રવિજયજી મ.સા. પ્રકાશક : ગુરૂ રામચંદ્ર પ્રકાશન સમિતિ જૈન મહાભારત મહાભારત એટલે પાંડવો અને કૌરવો વચ્ચે થયેલું મહાયુદ્ધ. મહાભારતનો જન્મ અહંકાર અને વૈરભાવમાંથી થયેલો છે. આજે આ બંને દુર્ગુણોએ ઘર ઘરમાં મહાભારત સળગાવી છે. આપણા ઘરમાં સળગી રહેલા મહાભારતથી બચવું છે? વાંચી લો એક વાર મહાભારતની કથા...એ દુર્ગુણો દૂર થઈને જ રહેશે. જૈન મહાભારત વાંચવા માટે ઉપયોગી પ્રકાશનો નીચે પ્રમાણે છે. A-37 નામ : પાંડવ ચિરત્ર (ગુજરાતી અનુવાદ) અનુવાદક : સા. શ્રી સૌમ્યજયોતિશ્રીજી મ.સા. પ્રકાશક : અરિહંત આરાધક ટ્રસ્ટ, ભિવંડી. A-38 નામ : પાંડવ પ્રબોધ (પાંડવોના ચરિત્રની પ્રબોધક નવલકથા) પ્રકાશક : જૈન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગ, પાલીતાણા 66 તમારી પાસે સારું પુસ્તકાલય અને બગીચો છે... તો તમારી પાસે એ બધું જ છે જે તમને જોઈએ છે. -માર્કસ ટુલિયસ સીસરો

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100