Book Title: Vanchan Andolan
Author(s): Jagacchandrasuri
Publisher: Govalia Tank Jain Sangh Mumbai
View full book text
________________
પાપકોને માર્ગદર્શન નો ઘાવ નાયાણા સાધકોનો alajદણના પાનને પ્રાથના/માઈક /
|
VT
છે,
ઈ
-
use a છે. LI[L . ઘાઘ|ISIણાં
સાયકોને માર્ગદર્શન અને વાયનાસાહિત્ય
Uધ પીળા મા પાળીયા ગામો
ાધકને
........................... ........નાણાવાવ
માર્ગદર્શન વગરની સાધના આડે માર્ગે ફંટાઈ જતી હોય છે. તે છેલ્લી સદીમાં થયેલા સિદ્ધ સાધકોના નીચેના પુસ્તકો સાધકને અમૂલ્ય માર્ગદર્શન પૂરું પાડે છે.
M-1 નામ : કહે કલાપૂર્ણસૂરિ (ભાગ ૧ થી ૪) વાચનાદાતા : આ. કલાપૂર્ણસૂરિ મ.સા. વાચનાલેખન : આ.મુકિત-મુનિચંદ્રસૂરિ મ.સા. પ્રકાશક : શાન્તિ-જિન આરાધક મંડળ (ભાગ-૧માં પંચવસ્તુક અને અધ્યાત્મગીતા, ભાગ-૨ માં ચંદાવિજઝય પન્ના, ભાગ ૩ અને ૪ માં લલિતવિસ્તરાને આધારે અપાયેલી વાચનાઓનો સંગ્રહ છે.)
M-2 નામ : આત્મજ્ઞાન અને સાધનાપથ પ્રકાશક-લેખક : મુનિ શ્રી અમરેન્દ્રવિજયજી મ.સા. પ્રકાશક : જ્ઞાનજયોત ફાઉન્ડેશન ટ્રસ્ટ (સાધના માર્ગનું વિસ્તૃત અને સ્પષ્ટ માર્ગદર્શન આપતું પુસ્તકો
M-3 નામ : ધર્મબીજ લેખક : તત્ત્વાનંદવિજયજી મ.સા. પ્રકાશક : મહેશ ભોગીલાલ યુનિવર્સલ મેમોરીયલ ટ્રસ્ટ (ધર્મનું બીજ છે-મૈત્રી આદિ ચાર ભાવનાઓ. હૃદયમાં ધર્મના બીજ વાવવા અને ધર્મનું મૂળ તત્ત્વ સમજવા માટે લખાયેલું પુસ્તક-જે ભાવિકોમાં અત્યંત આદર પામ્યું છે.)
M-4 નામ : પ્રાકૃતિક પરમ તત્ત્વનું મિલન લેખક : પં. ભદ્રંકરવિજય મ.સા. પ્રકાશક : ભદ્રંકર પ્રકાશન (મુમુક્ષુ આત્માઓને ઉપકારક બને તેવા ચિંતનો-લેખો પૂ.પંન્યાસજી મ.સા. ની સાધનાપૂત કલમે લખાઈને નીચેના નવ પુસ્તકોમાં પ્રગટ થયેલા છે.
રીડર્સીપાઈડ
55

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100