________________
| PIR..|
- G||
* |
Shrutsangam | Welcon X
x L www.shrutsangam.com
6
શ્રી ગોવાલીયા ટૅક્ર જૈન સંઘ . આરાધના ભવન, ઓગસ્ટ ક્રાંતિ માર્ગ, ગોવાલીયા ટેંક, મુંબઈ - ૪%૦૩૬.
Login
श्रुत संगम
Home
Book Search
Gyanblandars
Publishers
Volunteers (Join Us)
Resources
Contact Us
Quick Book Search
English | IIIIIII) Enter Book Name.
Enter Auther Name.
Enter Publisher Name
Enter Book Topic
SHRUT SANGAM UPDATE:
Search
No. of Books Available : 354597
New Arrivals
Populer
Best Selling
< Prev
Next >
News Deeree in Jain Philosophy Its a programme affiliated to the join university website where in students can achieve a decree in linoloty thereby pursuing a career in the vast opportunities to manage Jain Rituals and Cultures
વિના દવા જેવી
बहगत का इतिहास
Waiting for el-gce-user.bidswitch.net.
2. SEO-dice.png
mhYcwDA jpg
1255354-dice-fon: jpg
*
Show all downloads...
X
1:51PM 10/10/2015
www.shrutsangam.com
શ્રત સંગમ શ્રી ગોવાલિયા ટેક જૈન સંઘના સૌજન્ય અને ઉપક્રમે શ્રુત સંગમના માધ્યમથી જૈન જ્ઞાનભંડારોને પુસ્તકોનું લીસ્ટીંગ કરવા માટે ઓનલાઈન સોફટવેર ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. અત્યાર સુધી ૬૦ જ્ઞાનભંડારોના ૩,૫૦,૦૦૦ પુસ્તકોનું લીસ્ટ ઓનલાઈન મુકેલ છે. જેના થકી સાધુ સાધ્વીજી ભગવંતો તેમજ જ્ઞાન પિપાસુ / જિજ્ઞાસુ વાચકોને ઉપયોગી એવા પુસ્તકો જ્ઞાનભંડારમાંથી મેળવી આપવા માટે શ્રુતસંગમ એક મહત્વની ભૂમિકા બજાવી રહેલ છે.
જૈન જ્ઞાનભંડારોમાં રહેલા પુસ્તકોના લીસ્ટ કોમ્યુટરાઈઝ કરવા માટે મલાડ (મુંબઈ) અને અમદાવાદમાં ડેટા એન્ટ્રી સેન્ટર ચાલુ કરવામાં આવેલ છે. જ્ઞાનભંડારમાં પુસ્તકો ગોઠવવા, પુસ્તકોના લીસ્ટ ચેક કરવા, નવા પુસ્તકોનું લીસ્ટીંગ કરવું, પુસ્તકોને કવર ચઢાવવા આદિ કાર્યો માટે લાયબ્રેરીયનની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. શ્રુતસંગમનો ઉદેશ : ૧) ભારતભરમાં રહેલ ૪૫૦ થી અધિક જ્ઞાનભંડારોને શ્રુતસંગમના માધ્યમથી કોમ્યુટરાઈઝ કરીને તેમાં રહેલા પુસ્તકો દરેક સાધુ સાધ્વીજી ભગવંતોને ઉપયોગી બને તેવો પ્રયત્ન કરવો.
85