Book Title: Vanchan Andolan
Author(s): Jagacchandrasuri
Publisher: Govalia Tank Jain Sangh Mumbai
View full book text
________________
PD Im ne D
84
વિહારયાત્રા વિારયાત્રા વિહારયાત્રા વિહારયાત્રા વિહારયાત્ર વાયાત્રા વિહારયાત્રા વિહાયાત્રા વિહારયાત્રા વિહારયાત્ર વિદાયાત્રા વિહાયાત્રા વિદાયાત્રા વિહારયાત્રા વિહારયાત્ર
Z
દયાત્રા યાત્રા ત્રાદયાત્રા પ્રાધ્યા વિચારયાત્રા વિચારયાત્રા વિચારયાત્રા વિદાયાત્રા વિહાયાત્ર વિકારયાત્રા વિકાસ યાત્રા વિહારયાત્ર યાત્રા વિહારયાત્રા વિહારયાત્રા વિદાય-વિહારયાત્રા વિહારયાત્રા વિહારયાત્રા
સાહિત્યનો એક પ્રકાર છે-પ્રવાસવર્ણન કે યાત્રા વૃતાંત. વાચક આવા પુસ્તકોના માધ્યમથી દેશ વિદેશના પ્રવાસનો આંશિક આનંદ તો મેળવે જ છે. સાથે અનુભવોનું ભાથુ પણ બાંધે છે. વિહારયાત્રાના અનુભવો જેમાં રજૂ થયા છે તેવા પુસ્તકોની શ્રેણી પ્રસ્તુત છે.
2- 1 નામ : હિમાલયની પદયાત્રા
લેખક : જંબુવિજયજી મહારાજ પ્રકાશક : સિદ્ધિ ભુવન મનોહર જૈન ટ્રસ્ટ, અમદાવાદ (સ્થાપના અષ્ટાપદ સ્વરૂપ બદ્રીનાથની વિહારયાત્રાનું રોમાંચક વર્ણન)
Z-2 નામ : હિમાલયની ગોદમાં અષ્ટાપદની શોધમાં
લેખક : આ.વિજય જગચંદ્રસૂરિ મ.સા.
પ્રકાશક : આ.સુરેન્દ્રસૂરીશ્વરજી જૈન તત્ત્વજ્ઞાનશાળા (સ્થાપના અષ્ટાપદ સ્વરૂપ બદ્રીનાથની વિહારયાત્રાનું રોમાંચક વર્ણન)
2-3 નામ : હિમાલયકી ગોદમેં, અષ્ટાપદ કી શોધમેં
લેખક : આ.વિજય જગચંદ્રસૂરિ મ.સા.
પ્રકાશક : આ.સુરેન્દ્રસૂરીશ્વરજી જૈન તત્ત્વજ્ઞાનશાળા (ઉપરના પુસ્તકનો હિન્દી અનુવાદ)
Z-4 નામ : સાધુ તો ચલતા ભલા લેખક : મુનિ પ્રશમરતિવિજય મ.સા.
પ્રકાશક : પ્રવચન પ્રકાશન
(મધ્ય અને પૂર્વ ભારતની વિહારયાત્રાના અનુભવોનું રોમાંચક વર્ણન)
Z-5 નામ : દક્ષિણની સફરે લેખક : આત્મદર્શનવિજયજી મ.સા. પ્રકાશક : પાર્શ્વનાથ જૈન પુસ્તક ભંડાર (દક્ષિણભારતની વિહારયાત્રાનું વર્ણન)

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100