Book Title: Vanchan Andolan
Author(s): Jagacchandrasuri
Publisher: Govalia Tank Jain Sangh Mumbai

View full book text
Previous | Next

Page 40
________________ F જેન તત્વજ્ઞાન T] LITTLEllT[ HIS SI ] TILLIUI EDUી | TLG[] ||રાક UPI] | ST TELEVEL પs IlINE TESTITUT] પુરા Ujો| o dira sild Ones 149CD UC clasilo N25 Jan | | ri[LEાન [cપણuiFો જેના કાન પિરા aiFn r rlTGIT NUE diણો ( જૈન ધર્મને જીવનમાં આત્મસાત્ કરવા માટે જૈન ધર્મ અને દર્શનના સિદ્ધાંતોને સમજવા અત્યંત જરૂરી છે. તે સિદ્ધાંતોને સંક્ષેપમાં સમજાવતા ગ્રંથોની સૂચિ અહીં પ્રસ્તુત છે. F-1 નામ : તત્ત્વાર્થાધિગમ સૂત્ર (ગુજરાતી વિવેચન) વિવેચક : આ. રાજશેખરસૂરિ મ. પ્રકાશક : અરિહંત આરાધક ટ્રસ્ટ, ભિવંડી (જૈન ધર્મના પ્રત્યેક સંપ્રદાયોને માન્ય આ ગ્રંથ જૈનદર્શનને સમજવા માટે મહત્ત્વપૂર્ણ ગણાય છે.) F-2 નામ : આહતદર્શન દીપિકા લેખક : પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડીયા સંપાદક : આ. શ્રી જગચંદ્રસૂરીશ્વરજી મ.સા. પ્રકાશક : આ. સૂરેન્દ્રસૂરીશ્વરજી જૈન તત્ત્વજ્ઞાનશાળા (નવતત્ત્વનું અત્યંત વિસ્તારથી વિવેચન, અનેકાનેક શાસ્ત્રપાઠોથી ભરપૂર ગ્રંથ). F-3 નામ : પ્રવચન કિરણાવલી (ભાગ-૧-૨) લેખક : આ. પદ્મસૂરિજી મ.સા. પ્રકાશક : જૈન ધર્મ પ્રસારક સભા (૪૫ આગમો શ્રાવકો વાંચી ન શકે, પરંતુ આ પુસ્તક દ્વારા આગમોમાં કયા વિષયો ચર્ચાયા છે તેની ઝાંખી અવશ્ય કરી શકે.) ઘાંચના આંદોલન F-4 નામ : જૈન દર્શન (ગુજરાતી/હિન્દી) લેખક : મુનિ શ્રી ન્યાયવિજયજી પ્રકાશક : હૈમચંદ્રાચાર્ય જૈન સભા (જૈન ધર્મના સિદ્ધાંતો અને આચરણ-બંને વિષયોની સામાન્ય વાચકોને ભારે ન લાગે તે રીતે વિશદ છણાવટ આ ગ્રંથમાં છે.) 38

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100