Book Title: Vanchan Andolan
Author(s): Jagacchandrasuri
Publisher: Govalia Tank Jain Sangh Mumbai

View full book text
Previous | Next

Page 44
________________ ગ્રંથમાં ઠાલવી દીધો છે. મોક્ષમાર્ગના પથિક માટે માર્ગદર્શકની ભૂમિકા નિભાવે તેવો ગ્રંથ. સાથે શ્રી પ્રિયદર્શનનું સરળ વિવેચન સામાન્ય વાચકો માટે પણ ઉપયોગી બની રહે તેવું છે.) G-5 નામ : જ્ઞાનસાર વિવેચક : ભદ્રકરસૂરીશ્વરજી મ.સા. પ્રકાશક : આચાર્ય ભદ્રકરસૂરીશ્વરજી સમાધિધામ ટ્રસ્ટ (પૂજય આચાર્ય શ્રી છેલ્લી શતાબ્દિના અચ્છા સાધક હતા. તેમણે કરેલું જ્ઞાનસારનું વિવેચન વાચકોને અલગ જ ભાવધારામાં લઈ જશે.) G-6: નામ : પ્રશમરતિ લેખક : ભદ્રગુપ્તસૂરિ મ.સા. (પ્રિયદર્શન) પ્રકાશક : વિશ્વ કલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ/શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર-કોબા (પ્રશમ એટલે સમતાનો પ્રકર્ષ અને રતિ એટલે ગમો. પ્રશમરતિ ગ્રંથના વાંચન પછી હૃદયમાં સમતાનો આનંદ ન પ્રસરે તો જ નવાઈ). G-7 નામ : પંચસૂત્ર વિવેચક : આ. રાજશેખરસૂરીશ્વરજી મ.સા. પ્રકાશક : અરિહંત આરાધક ટ્રસ્ટ, ભિવંડી (આ સૂત્ર સંસારના સ્વરૂપ સમજાવી વૈરાગ્ય, દીક્ષા અને મુકિત સુધીની યાત્રાનું સંપૂર્ણ માર્ગદર્શન આપે છે.) G-8 નામ : ભાવના ભવનાશિની લેખક : આ. રાજશેખરસૂરીશ્વરજી મ.સા. પ્રકાશક : અરિહંત આરાધક ટ્રસ્ટ, ભિવંડી (૧ર ભાવનાઓનું હૃદયસ્પર્શી વિવેચન. મનની શાંતિ જોઈએ છે? વાંચી લો આ પુસ્તક) ઘાંચના અાંદોલન પુસ્તકો બહ્માંડને આત્મા આપે છે, મગજને પાંખ આપે છે, કલ્પનાઓને ઉડાન આપે છે, અને જીવનને સઘળું આપે છે.

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100