SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ વાંચન આંદોલન 28 A-35 નામ : જૈન રામાયણ (સચિત્ર) લેખક : આ. ગુણરત્નસૂરિ મ.સા. પ્રકાશક : જિનગુણ આરાધક ટ્રસ્ટ (આ પુસ્તક ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં ઉપલબ્ધ છે.) A-36 નામ : જૈન રામાયણ (હિન્દી) : અનુવાદક : મુનિશ્રી રૈવતચંદ્રવિજયજી મ.સા. પ્રકાશક : ગુરૂ રામચંદ્ર પ્રકાશન સમિતિ જૈન મહાભારત મહાભારત એટલે પાંડવો અને કૌરવો વચ્ચે થયેલું મહાયુદ્ધ. મહાભારતનો જન્મ અહંકાર અને વૈરભાવમાંથી થયેલો છે. આજે આ બંને દુર્ગુણોએ ઘર ઘરમાં મહાભારત સળગાવી છે. આપણા ઘરમાં સળગી રહેલા મહાભારતથી બચવું છે? વાંચી લો એક વાર મહાભારતની કથા...એ દુર્ગુણો દૂર થઈને જ રહેશે. જૈન મહાભારત વાંચવા માટે ઉપયોગી પ્રકાશનો નીચે પ્રમાણે છે. A-37 નામ : પાંડવ ચિરત્ર (ગુજરાતી અનુવાદ) અનુવાદક : સા. શ્રી સૌમ્યજયોતિશ્રીજી મ.સા. પ્રકાશક : અરિહંત આરાધક ટ્રસ્ટ, ભિવંડી. A-38 નામ : પાંડવ પ્રબોધ (પાંડવોના ચરિત્રની પ્રબોધક નવલકથા) પ્રકાશક : જૈન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગ, પાલીતાણા 66 તમારી પાસે સારું પુસ્તકાલય અને બગીચો છે... તો તમારી પાસે એ બધું જ છે જે તમને જોઈએ છે. -માર્કસ ટુલિયસ સીસરો
SR No.009257
Book TitleVanchan Andolan
Original Sutra AuthorN/A
AuthorJagacchandrasuri
PublisherGovalia Tank Jain Sangh Mumbai
Publication Year2015
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy