________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રત્યેક વનસ્પતિ-૧ બાદર તે બે
૧ પર્યાપ્તા અને ૨ અપર્યાપ્તા. ૨ - સાધારણ સૂમ, અને ૨ ભાદર તે બે
૧ પર્યાપ્તા અને ૨ પર્યાપ્તા. ૪ ભેદ. એકંદર રર ભેદ થયા.
ત્રસજીવના ચાર લે છે. બેદ્રિ, ૨ તેરેંદ્રિ, ૩ - રદ્ધિ તથા ૪ પદ્રિ.
સ્પર્શ અને જીભ એ બે ઈહિ જે હોય તેને બેરદ્રિ કહે છે. બેદ્રિ જીવના ભેદ-દક્ષિણાવર્ત પ્રમુખ મોટા નાના
શંખ, કેડીએ, પેટમાં ચોટા કમિ ઉત્પન્ન થાય છે તે. ગડેલા, જળે, સ્થાપના કરવામાં વપરાય છે તે ચંદણક, અલસીમાં, જેટલી પ્રમુખ વાસી જીવમાં ઉત્પન્ન થનાર લાલીયાજીવ, કીડા, પુરા ચુડેલ, વાળ
ઇત્યાદિ જીવ બેરંદ્ધિ છે તેદિ જીવના ભેદ-કાનખજુરા એને પગ ઘણું હોય
છે, માંકણ, જુ, રાતી અને કાળી એ બે જાતની કીડાએ, ઉધેઈ, મેકેડા, ઈઆળ, ધીમેલ સુ છે આ બની પાંપણમાં પડે છે તે. ર્થીગડા, ગદહીયાં વિછામાં ઉપન થનાર એરકીડા, કુંથુ આ, ઈદ્રગે પાકિજીવ
For Private And Personal Use Only