________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૦૧) એ બંનેને આધાર છે. ઉપરનાં વિમાન આકાશને આ ધારે રહ્યાં છે. - પહેલે તથા બીજે દેવકે ર૭૦૦ જેજન પૃથ્વીપિંડ
અને ૫૦૦ જે જન વિમાનની ઉંચાઈ. ત્રીજે તથા ચેશે દેવકે ૨૬૦૦ જેજન પબ્લીપિંડ અને ૬૦ જે જન વિમાનની ઉંચાઈ, પાંચમે તથા છઠે દેવકે ૨૫૦૦ જેજન પૃથિવીપિંડ અને ૭૦૦ એજન વિમાનની ઉંચાઈ, સાતમે તથા આઠમે દેવકે ૨૪૦૦ એજન પૃથ્વીપિંડ અને ૮૦૦
જન વિમાનની ઉચાઈ, નવમે દશમે અગીયારમે તથા બારમે એ ચાર દેવકે ૨૩૦૦ જેજન પૃથ્વીપિંડ અને ૯૦૦ જે જન વિમાનનુ ઉંચપણું, નવ વૈવેયકે ૨૨૦૦ જેજન પૃથ્વીપિંડ અને ૧૦૦૦ જે જન વિમાનનું ઉંચપણું, પાંચ અનુત્તરવિમાને ૨૧૦૦ જેજન પુપિંડ અને ૧૧૦૦ જે જન વિમાનની ઊંચાઈ છે.
સાધમ તથા ઈશાનદેવ કે ધજા સહીત પાંચે વણુના વિમાન છે.
સનતકુમાર તથા માહે એક કાળાવણ વજીને ચાર વર્ણના વિમાન છે. બ્રહ્મ તથા લાંતકે કાળે અને નીલે વણ વર્જીને ત્રણ વર્ણનાં વિમાન છે. શુક્ર તથા સહઝારે કાળે નીલે અને રાતે એ ત્રણ વર્ણ વછને બે વણનાં વિમાન છે. ત્યાંથી ઉપરના આણુતાદિ ચાર દેવકે તથા
For Private And Personal Use Only