________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૫૪)
ચારે ગતિમાંહેથી આગ્યા કેટલા કેટલા માક્ષે જાય તે કહેછે,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નરકગતિથી નીકળી મનુષ્યમાંહી આવ્યા એક સેમયને વિષે સીજેતા દશ સીજે, એમ તીર્યંચગતિથકી મનુષ્યમાંહી આવ્યા એક સમયને વિષે સીજે તા થ સીજે, અને મનુષ્યગતિથકી આવ્યા વીશ સીઅે, અને દેવગતિથી મળ્યા એકશે ને આઠ સીજે,
તેમાં પણ વિશેષ
રત્નપ્રભા, શર્કરપ્રભા અને વાલુકાયકી આવ્યા પ્રત્યેકે દશ દશ સીજે. પુકપ્રભાથકી આવ્યા ચાર સીજે. ને માદિકચકી આવ્યા સીજે નહી.. પૃથ્વીકાયયકી આવ્યા ચાર સીજે, અપકાયથકી આવ્યા ચાર સીજે. વનસ્પતિકાયથકી આવ્યા છ સાજે. પંચેન્દ્રિ‚ તીર્થં ચથકી આવ્યા દશ સીજે, તેમાં પણ તીર્થંચની સ્રીમાડેથી આવ્યા પણ દેશ સીજે અને મનુષ્ય (નર) થકી આવ્યા દેશ સીજે અને મનુષ્ય નારીથકી આવ્યા વીશ સીજે. અસુરાદિક દશ નિકાયથકી આવ્યા દશ સીજે તેમજ વ્યતરથકી આત્મા દશ સીજે અસુરકુમારાદિ દેશ નિકાયની દેવીથકી આવ્યા પાંચ સી સમસ્ત ભ્ય તરનિકાયની દૈવીચકી માથાથકા પંચ સીજે
---
For Private And Personal Use Only