Book Title: Tattvavichar
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 128
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧૧) ૭ પૃથ્વી આદિકને સઘટ્ટ થવાથી કાંઇક દીક્ષાપાયની ન્યુનતા થઇ હોય તે અપરાધનુ નિવારણુ કરવાને જે દુર્દમ તપ કરવું તેને છેત્રાતિ કહેછે, ૮ મૂળગુણુ ભંગ થવાને લીધે સર્વથા ત્તપર્યાયનુ છેદન થવાથી ફરી જે મહાવ્રત લેવાં તેને મૂજ માયશ્ચિત કહેછે. હું અતિ સકિલષ્ઠ પરિણામે કરી ફાઇના પ્રાતપાત થઈ ગયા હોય તો સૂત્રમાં કહેલી વિધિ પ્રમાણે તપ કરવું અને ત્યારપછી ફરી પચ મહાવ્રતના જે આરાપ કરવા તેને અનવદ્યાવ્યાશ્રિત કહેછે. ૧૦ રાજાની રાણી વા સાધ્વી પ્રમુખ ને વિષે ભાગ થઈ ગયા પછી મારું વર્ષ પર્યંત ક્રિયા સહીત અને લિંગાદિક ભેદે રહીત તીયપ્રભાવના કર કુરી દીક્ષા લઈને જે ગચ્છમાં આવવુ' તે દશમુ’ વાર્તાવિમાયશ્ચિત જનજીવુ'. સ ૨ ગુજીવતાદિકની ભકિત કરવી, તથા આશાતના ટાળવી, ગુણીને નમસ્કાર કરવા, તેને વિનયતા કહેછે ૩ આચાર્ય, ઉપાધ્યાય,. સ્થવિર તે જ્ઞાન,, પયાય તથા વય એ ત્રણ પ્રકારે, તપસ્વી, રાગી, નવદીક્ષિતસાધુ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145