Book Title: Tattvavichar
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 139
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨૨ ) નવ શૈદ્યનું વિશેષ વિવેચન નવ તત્વથકી જાણી લેજો. અહી ગ્રંથ ગારવના ભયથકી નથી લખ્યું. સિદ્ધાના પુન્નર ભેદ કહેછે. जिण अजिण तिथ्यतिथ्या गिहि अन्नसलिंगथीनर नपुंसा ।। पत्तेअ सयंबुद्ध बुद्ध बाहिय सिद्ध णिक्काय ॥ ૧ તીર્થંકર પદવી પામીને મધ્યે ગયા તેને બિનાલિટ્ટુ કહેછે. ૨ તીર્થંકર પદ પામ્યા વિના સામાન્ય કેવળી થઇને મેસે ગયા તેને બિનસિદ્ધ કહેછે. ૩ તીર્થંકરને કેવળજ્ઞાન ઉપન્યા પછી જે મેક્ષે ગયા તેને સિદ્ધ કહેછે. ૪ તીર્થંકરને કેવળજ્ઞાન ઉપન્યા પહેલાં જે મેક્ષે ગયા તેને તીર્થસિદ્ધ કહેછે. પ ગૃહસ્થના વેશે રહ્યાથકા મેક્ષે ગયા તેને સ્થાકિતસિદ્ધ છે. . હું ચેગી, સન્યાસી, તાપસ પ્રમુખના વેશે મેક્ષે ગયા તેને અન્યસિદ્ધ કહેછે. ૭ જનસાધુના વેશે મેણે ગયા તેને ગિમિત્ર કહેછે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 137 138 139 140 141 142 143 144 145