Book Title: Tattvavichar
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 127
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) બાહ્ય શરીરને તપાવે તેથી એ ૭ પ્રકારના આશ્ચતપ કહેવાયછે. હવે છ પ્રકારનુ અભ્ય તર તપ કહેછે. ૧ ક્રીધેલા પાપની કપટરહિતપણે શુરૂ સમક્ષ ગોઁ કરવી, નિંદા કરવી, ખાલાયા તેવી, તેને માયચિત્તત્તર કહેછે. તેના દશ ભેદ છે. ૧ ગોચરી પ્રમુખનુ' અચવું તેને આપનકાવમિત્ત કહેછે; ૨ પુજ્યા વિના માતર" પ્રમુખ પરઢત્રવાથી. મિચ્છમિ દુદેવા તે જી' માસિમનમામિત્ત કહેછે. ૩ શબ્દાદિક વિષય ઉપર રાગાહિક કર્યાથી તેનુ આ લેાચન કરવુ અને મિચ્છામિદુક પણ ધ્રુવે તેને મિત્રાયશ્ચિત કહેછે. ૪ અશુદ્ધ ભાતપાણીના ત્યાગ કરવા તેને વિવી પ્રાયશ્ચિત કહેછે. કાઉસગ્ગ કરવે તેને ૫ રાત્રીમાં કુસ્વપ્ન દીાથી નાયોત્સર્ગમાધિત કહેછે. હું પૃથ્વીકાય પ્રમુખના સટ્ટ થવાથી નીવી પ્રમુખ જે * છમાસી પર્યંત તપ કરવું' તેને સમાધિ કહેછે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145