Book Title: Tattvavichar
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 135
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૮) કયાયેકરી બધાય છે. માણીયે રસ પ્રત્યાખ્યાની કષાયેકરી બંધાય છે. અને એક હ્મણ રસ સંજવલના કષાયે કરી બધાય છે. તથા શુભ પ્રકૃતિને સ તેથકી વિપરીત પણે જાણવે. તે આવી રીતે-શુભ પ્રકૃતિને ચાઠાણીયે રસ સવલન કષાયેકરી બંધાય છે. તથા ત્રિઠાપણ સ પ્રત્યાખાનીયા અને અપ્રત્યાખ્યાન કષાયેકરી બંધાય છે. બે ઠાણી ૨સ અનંતાનુબંધીયા કષાયે કરી બંધાય છે, અને એક ઢાણીયે રસ તે શુભ પ્રકૃતિને છેજ નહી. અંતરાની પાંચ પ્રકૃતિ દેશઘાતીની છે. કેવળજ્ઞાનાવરણ વિના જ્ઞાનાવરણીથની ચાર પ્રકૃતિ તથા કેવળદર્શનવરણ વિના દર્શનાવરણયની ત્રણ પ્રકૃતિ તથા સંજ્વલન કષાયની ચાર પ્રકૃતિ એવં સેળ થઈ અને સામે પુરૂષદ, એ સત્તર પ્રકૃતિને એક ઠાણું, બે ઠાણી, ત્રિકોણીયા, અને ચૈઠાણીયે રસ પણ બંધાય. અને શેવ સર્વ શ્રેમ ના અશુજ પ્રકૃતિને બે કાણી, ત્રિક્ષણ તથા ચાઠાણું રસ બંધાય પણ એક કાણીયે રસ ન બધાય. હવે શુભાશુભ રસનું સ્વરૂપ કહે છે. અશુભ પાપપ્રકૃતિને રેસ લીંબડાના રસની પેઠે જાણ અને શુભ પુણ્યપ્રકૃતિને રસ શેલતેના રસની For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145