Book Title: Tattvavichar
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 134
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧૭) નામકર્મ અને ગોત્રકર્મની જધન્ય સ્થીતિ આઠ મુહૂર્તની છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય, આયુ અને અંત સય, એ પાંચે ક્રમની અંતર્મુહૂતની જઘન્ય સ્થીતિ જાણવી. ૩ રસબંધ. કહેછે. ફુગાદિકે કરી ગ્રસ્ત જીલ અન્ય વની રાશિથી અનંત ગુણા અને સિદ્ધના જીવાના શશિને અન‘તમે ભાગે એટલે પરમાણુએ કરી બનેલે ખંધ સમય સમયમાં ગ્રહણ કરેછે. તે ઢળીયાને વિષે પરમાણુ દીઠ કષાયના વશયકી સર્વે જીવના રાશિથી અન ત ગુણા રસ વિભાગના પલિકેદ હાય. તે રસ તીવ્ર, તીવ્રતર, તીવ્રતમ, તથા મ, મદ તર તથા મંદતમાદિક અનેક પ્રકારે હોય. ત્યાં અનુસ ખ્યાશી પાપપ્રકૃતિને રસ સંદેશ (ખરાબ) પરિણામે કરી બધાય અને શુભ ખેતાળીસ પુણ્યપ્રકૃતિના તીવ્ર રસ વિશુદ્ધિએ કરી બધાય છે. શુભ પ્રકૃતિના મદ રસ શવેશ પરિણામેકરી બધાય અને અશુભ પ્રકૃતિના મદ રસ વિશુદ્ધિએકી ધાય છે. અશુભ પ્રકૃતિના ચઢાણીયા રસ અનતાનુખ ધીયા ચેકરી અથાય છે. ત્રિયાણીયા રસ અપ્રત્યાખ્યાનીયા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145