________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૭) ચોવીશ ભાગ કરીને તેમાં ત્રેવીશ ભાગ નીચે મુકીએ અને ચોવીમા ભાગમાં સિદધના છા રહે છે.
तीर्यचस्वरुप.
એકે દ્રિ, બેર દ્રિ, તેરદ્ધિ, ચિદ્ધિ, ને પંચદ્ધિ, એ પાંચ પ્રકારે તિર્યંચ જાણવા.
પૃથ્વી, અપ, તેઉ, વાયુ ને વનસ્પતિ, આ પાંચ પ્રકાર એ કે દ્રિના જાણવા અને તેની સાથે બેસેંદ્રિ, તેરે દ્રિ ચિદ્ધિ, ને પચેંદ્ધિ મળી ચાર ભેળતાં નવ ભેદ થાય. તેમાં વળી પંચેન્દિના બે ભેદ છે. ૧ ગર્લજ, ૨ સમુછમ્ તેમાં ગર્ભજની અપેક્ષા વિના સામ્રાજે નવ પ્રકારે તીર્થંચસ્વરૂપમાં કહે છે.
પૃથ્વીકાયની ઉત્કૃષ્ટી સ્થતિ બાવીશ હજાર વર્ષની હેય. અપકાયની ઉત્કૃષ્ટી સ્થીતિ સાત હજાર વર્ષની હોય અગ્નિકાયની ઉત્કૃષ્ટી સ્થી તિ ત્રણ દીવસની વાયુકાની ઉત્કૃષ્ટી સ્થીતિ ત્રણ હજાર વર્ષ, વનસ્પતિકાયની ઉત્કૃષ્ટી સ્થીત દશ હજાર વર્ષ, બેદિની ઉત્કૃષ્ટી સ્થીતિ બાર વર્ષની, તેરે દ્રિની ઉત્કૃષ્ટી સ્થીતિ એગણપચાસ દીવસની, ચિદ્રિની
For Private And Personal Use Only