Book Title: Tattvavichar
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 123
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬) વિના ફેઈ શરણ નથી એવું જે ચિત્તવવું તેને રામાવતા કહે છે. ૩ માટે તે સ્ત્રી થાય, પિતા તે પુત્ર થાય, ઈત્યાદિક આ છે સંસારમાં સર્વ ભાવને અનુભવ કર્યો છે એમ જે ચિંતવવું તેને સંસદમાવના કહે છે. ૪ આ જીવ સંસારમાં એકલે આવ્યું છે, એક જાશે, અને સુખ દુઃખ પણ એક ભગવશે, પણ કંઈ સાથી થવાને નથી એવી જે ભાવના ભાવવી તેને एकत्वभावना छ ૫ આત્મા શરીરથકી દે છે, આત્માથી સગાં સંબંધી પણ અન્ય છે, એવી જે ભાવના તેને અન્ય માઉના કહેછે. ૬ સાત ધાતુથી આ શરીર બન્યું છે, પુરૂષને નવ દ્વારથી અને સ્ત્રીને બાર દ્વારેથી અશુચિ સદા વહે છે, એ શરીર કઈ કાળે પવિત્ર નથી એવી જે ભાવના તેને ઘરમાવતા કહે છે. મિત્ર, અશિક્તિ, પ્રણય, પાપ, તથા તેના એ પાંચ પ્રકારના આશ્રવેકરી કઈ બધાય છે. વિષય કષાયાદિકે કરી શુભકર્મ બંધાય છે, તથા દાન For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145