________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૧) ૫ ઇચ્છાને નિધિ ( ઇચ્છાને રોકવી છે તેને જે
વર્ષ કહે છે. ૬ પાંચ વ્રત, પંચેન્દ્રિયનિગ્રહ, ચાર કષાયને ય અને
ત્રણ દંડની નિવૃત્તિ, તેને સંયમપર્ણ કહે છે. ૭ સત્ય બોલવું તેને સત્યધર્મ કહે છે. ૮ બેંતાળીસ દેષ રહીત આહાર લે અને આત્માના
શુદ્ધ પરિણામની વૃદ્ધિ તેને રૌવધ કહે છે. ૯ સમસ્ત પરિચહ ત્યાગરૂપ મૂછારહિત થવું તેને
વિનધર્મ કહે છે. ૧૦ નવ પ્રકારે દારિક અને નવ પ્રકારે વૈક્રિય સંબંધી
મૈથુનને જે ત્યાગ કરે તેને બ્રહ્મા કહે છે.
भावना १२ बार.
૧ સંસારના સર્વ પદાર્થને અસ્થિર જાણવા તેને
ચનિયમના કહે છે. ૨ સંસારમાં જન્મ, જરા અને મરણના ભયથી ધર્મ
For Private And Personal Use Only