Book Title: Tattvavichar
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 122
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૧) ૫ ઇચ્છાને નિધિ ( ઇચ્છાને રોકવી છે તેને જે વર્ષ કહે છે. ૬ પાંચ વ્રત, પંચેન્દ્રિયનિગ્રહ, ચાર કષાયને ય અને ત્રણ દંડની નિવૃત્તિ, તેને સંયમપર્ણ કહે છે. ૭ સત્ય બોલવું તેને સત્યધર્મ કહે છે. ૮ બેંતાળીસ દેષ રહીત આહાર લે અને આત્માના શુદ્ધ પરિણામની વૃદ્ધિ તેને રૌવધ કહે છે. ૯ સમસ્ત પરિચહ ત્યાગરૂપ મૂછારહિત થવું તેને વિનધર્મ કહે છે. ૧૦ નવ પ્રકારે દારિક અને નવ પ્રકારે વૈક્રિય સંબંધી મૈથુનને જે ત્યાગ કરે તેને બ્રહ્મા કહે છે. भावना १२ बार. ૧ સંસારના સર્વ પદાર્થને અસ્થિર જાણવા તેને ચનિયમના કહે છે. ૨ સંસારમાં જન્મ, જરા અને મરણના ભયથી ધર્મ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145