Book Title: Tattvavichar
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 119
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦) ઓ, પશુ, પંડક વર્જીત થાનમાં રહેતાં જે ઈષ્ટ અનિષ્ટ ઉપસર્ગ થાય તો પણ પિતાના ચિત્તમાં ચલાયમાન થાય નહીં પરંતુ સર્વ ઉપસર્ગને ઉગ ૨હિતપણે સમ રીતે સહન કરે. ૧૧ સ્થાપરિસર–જેમાં શયન કરીએ તેને શા કહીએ. સકેમલ વા કઠણ આસન પામીને તેને સારૂં વા માઠું કહે નહીં. રાધ્યા કરો નીચી હોય, ખરબચડી હોય તોપણ રૂડી રીતે તેમાં સુવે, દુઃખ ધરે નહી. ૧૨ ચોરાસ-પતિને કઈ આશ વા તિર સ્કાર વચન બોલે, તો પણ તે રૂડી રીતે સહન કરે કઢપ્રહરીની પેઠે કેપ કરે નહી. ૧૩ વર--કેઇ દુરાત્મા સાધુને ઢીકા-પાટુ ચાબકના આકરા પ્રહાર કરે અથવા વધ કરે તાપણું સ્કંધકસૂરિના શિષ્યની પેરે તેના ઉપર દિલકુલ રેષ આણે નહીં, સમભાવથી એ પરિસહ સ હન કરે. ૧૪ મા મહારાજ વ પાત્ર, અજ, પાન, ઉપાશ્રય પ્રમુખ કેઈપણું યથાશ્ય વરતુને શાપ ચડે છતે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145