________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પિશાચદેવ ૧૫ પન્નર પ્રકારે છે.
હાથમાં અને ગ્રીવામાં રતનનાં આભૂષણ ધરનાર અત્યંત સ્વરૂપવાન પિશાચદેવે છે. ૧ કુષ્માંડા, ૨ પટકા, ૩ જોષા, ૪ આહિકા, ૫ કાલા, ૬ મહાકાલા, ૭ ચક્ષા, ૮ અચોક્ષા, ૯ તાલપિશાચ, ૧૦ મુખરપિશાચા, ૧૧ અધતારકા, ૧૨ કેહ, ૧૩ મહાદેહા, ૧૪ ફૂશ્રીકા, ૧૫ વનપિશાચા, એ પનર પ્રકારના પિશાચદેવે છે.
૧ વરૂપ, ૨ પ્રતિરૂપ, ૩ અતિરૂપા, ૪ ભૂતામા, ૫ દિકા, ૬ મહાદિકા, ૭ મહામા, ૮ પ્રતિછત્રા, ૯ આકાશગા, એ નવ પ્રકારના ભૂતદેવે છે. તે સ્વરૂપ સેમ્યમુખવાળા હોય છે. વિવિધ પ્રકારનાં શરીર વિલેપન કરે છે. ગંભીર સ્વભાવવાળા, પ્રિયદર્શની તથા હાથપગનાં તળીઓ, નખ, તાલુ, છમ, હેઠ, જેમનાં લાલ હોય છે. એવા યક્ષદેવ હેય છે. તે દેદીપ્યમાન મુગુટ ધારણ કરે છે. તેમના તેર ભેદ છે. ? પૂગેમા, ૨ મામા , રૂ તમદ્રા, ૪ हरिभद्रा, ५ सुमनोभद्रा, ६ व्यतिराकभद्रा, ७ सुभद्रा, ८ સર્વતોભદ્રા, મનુષ્ય, ૨૦ અનાધિપતિ, પનારા, ૨ જયક્ષ, રૂ પક્ષમા , એ તેર ભેદ ચક્ષાના છે.
સ્વભાવે ભયંકર અને જેમનું દર્શન પણ ભયંકર તથા જેમને જોતાં ભય ઉપજે એવા વિક્રાળ, રકત તથા
For Private And Personal Use Only