________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ ). ના આકાર, અનુત્તરનું અવધિજ્ઞાન કુમારી કન્યાને ગલકંશુઓ જે શિવાદ તુરકશી પહેરણ પહેરે એને ઉંદર્વ સર કંચુક કહે છે એ નામે મારવાડ દેશમાં પ્રસિદ્ધ છે તેને આકારે જાણવું. તીર્થંચ તથા મનુષ્યનું અવધિજ્ઞાન નાના પ્રકારના સંસ્થાને સંસ્થિત જાણવું.
સ્વયંભુરમણ સમુદ્રમાંહે મન્સ સર્વ આકારે છે પરંતુ વલયાકારે નથી અને મનુષ્ય તથા તીર્થંચને અવધિજ્ઞાન વલયાકારે પણ છે.
ભુવનપતિ તથા વ્યંતરને અવધિજ્ઞાન ઉંચું ઘણું હેય ને તીખું તથા નીચું શેડું હેય. વૈમાનિકને નીચે અવધિજ્ઞાન ઘણું હોય અને તાળું તથા ઉચું ડું હાય. નારકી તથા તીર્થ'ચને તીખું અવધિજ્ઞાન ઘણું હોય અને ઉંચું તથા નીચું થતું હોય. મનુષ્ય તથા તીર્થંચને અનેક પ્રકારનું અવધિજ્ઞાન હેાય છે.
For Private And Personal Use Only