________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(પ) ઈદ્રિય પતિ પૂરણ કરી મરણ પામે, તે કારણે પર્ણિમ સર્વ પતિએ અપર્યાપ્તોથકે કાળ કરે.
સંપચાતા આયુષ્યવાળા મનુષ્યને વૈક્રિયશરીરજન્ય અંશુળને અસંખ્યાતમે ભાગ અને ઉત્કૃ૮ લાખ જે જન ઝાઝેરૂ હાય.
પ્રમત્તતિને આહારકલબ્ધિવતને આહારક શરીર હેય. આહારક શરીર જઘન્યથી દેશઊણું એક હાથ અને ઉછૂટું એક હાથ પૂર્ણ હોય.
તેજસ અને કાર્મણ એ બે શરીર સર્વ સંસારી જીવને દારિક, વૈક્રિય અને આહારક શરીરને સગે તદ્રુપપણે પરિણમે,
ગર્ભજ મનુષ્યને ઉપપાત વિરહ કાળ ઉત્કૃષ્ટ બાર મુહૂર્તને હોય અને ચ્યવન વિરહકાળ પણ બાર મુહૂર્તને જાણ - સમુહૅમમનુષ્યને ઉત્કૃષ્ટ જન્મ મરણ સંબંધી વિરહ પડે તો વીસ મુહૂર્ત સુધી પડે અને જઘન્યથકી ગજ તથા સમુમ મનુષ્યને જન્મ મરણને વિરહાકાળ એક સમય જાણુ. * સાતમી નરકમૃથ્વીના નારકી તેઉકાય, વાયુકાય, અસંખ્યાતા આયુષ્યવાળા ગલીયા એટલે મનુષ્ય તથ, તીર્વચ ચુગલીયા, એટલા મુકીને બાકીના સર્વ જી મ. તુષ્યમાંટે ઉપજે...
For Private And Personal Use Only