________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩
).
૩ ત્રિશ, ૪ ચારસ, ૫ આયત, તે પાંચ અજીવ પુગલ સ્કંધનાં હેાય છે.
ગર્ભજ મનુષ્ય તથા ગર્ભ જતીર્થંચને ૬ છએ સં. સ્થાન હોય છે, દેવતાને સમરસ સંસ્થાન હોય છે.
નારકી, એકેંદ્ધિ, વિગલેંદ્ધિ, સમુછમ, પચંદ્ધિ તિર્ય ચ, તથા સમુછમ મનુષ્ય એ સર્વ હુડકસંસ્થાનવાળા હોય,
કમ્મપયડીમાંહે સમુછમ પંચેન્દ્રિય તીર્થંચને ૬ છે. એ સંસ્થાન કહ્યાં છે. એકેદ્રિ માંહે પૃથ્વી મસુરચંદ સંસ્થાનવાળી છે. અપકાયનું બિંદુ જેવું સંસ્થાન, તેઉકાયનું સૂચિકલાપ સંસ્થાન, વાયુકાયનુ પતાકાને આકારે સંસ્થાન, વનસ્પતિકાયનું વિચિત્ર પ્રકારે સંસ્થાન છે. વાયુકાય વૈદય શરીર કરે તે પણ પતાકા જેવાં સંસ્થાન કરે; પંચેન્દ્રિ તીર્થંચ અને પચેંદ્રિય મનુષ્ય તથા બારમા દેવલેકના દેવતા સુધી જે ઉત્તર વૈક્રિયરૂપ કરે તે નાના સંસ્થાનવાળું જાણવું નારકી ઉત્તરવૈકીયરૂપ કરે તે પણ હુડકસંસ્થાને જાણવું
દેવતા ચવીને કયાં ઉપજે તે કહે છે.
સામાન્યપણે ચારે નિકાયના દેવતા દેવામાંથી ચ. વીને એક યુગલીયા વિના ગમજ પર્યતા સંખ્યાતા આયુષ્યના ધણી મનુષ્ય તથા તયં એને વિષે જાય. પર્યા
For Private And Personal Use Only