________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ ) જ ઉરપરિસર્પ–સ વિગેરે ૫ ભુજપરિસર્ષ –ળીયે. ખીસકેલી વિગેર.
શરીર સંસ્થાન ઈદ્ધિ, પ્રાણ, પર્યાપ્તાની હાની. વૃદ્ધિ અનુસાર જીવ જુદા જુદા કહેવામાં આવે છે. સારાં બેટાં શરીર પામવા યા સારાં ખાટાં સંસ્થાન અને અધિક ઓછી ઈહિયે પામવી એનું મુખ્ય કારણ કર્મ છે. કમ એ વસ્તુ પુગળ છે, અને તે જ છે. આત્માને દુઃખ કર્તા છે. એ કર્મવસ્તુ અજ્ઞાન સ્વરૂપ છે. તેને વિશેષ અધિકાર આગળ કહેવામાં આવશે.
ભવનપતિ, વ્યંતર, તથા અન્યોતિષી, સૈધર્મ દેવક તથા ઇશાન દેવલેક સુધી ઉત્સુધાંશુલ પ્રમાણ સાત હાથ શરીરમાન ઉત્કટુ જાણવું. ત્રીજ તથા ચોથા દેવલે ૬ છ હાથ શરીરમાન છે. બ્રહ્મ તથા લાંતકે પાંચ હાથ શરીરમાન, શક તથા સહસ્ત્રાર ૪ ચા૨ હાથઆર. ફાકિ ચા૨ દેવેલકે ત્રણ હાથ કે બે હાથ, અને અનુરવિમાને એક હાથનું શરીર માન જાણવું.
જે દેવતાના ભવમાં જ્યાં સુધી દેવતા જીવે ત્યાં સુધી જે શરીર ધારણ કરે તને ભવધા૨ણીયશરીર કહે છે.
અને કારણુસર વિરૂણ કરી શરીર નીપજાવે તેને વૈથિ શરીર કહે છે. વૈશ્ચિય શરીર ઉત્કર્ટ એક લાખ જનનું ઉલ્ફ કરે. નવવેચક તથા પાંચ અનુત્તર
For Private And Personal Use Only