________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯ ). ઉપર પાંચ અનુત્તર વિમાને પાંચ વિમા જ છે.
સિંધર્મના સામાનીક દેવતા ૮૪ હજાર, ઇશાનેદ્રના ૮૦ હજાર, સનત્કુમારેદ્રના ૭૨ હજાર, માહેદના ૭૦ હાર, બ્રણેદ્રના ૬૦ સાઠ હજાર, લાંતકેદ્રના ૫૦ પશ્ચાશ હજાર, મહાશુદેદના ૪૦ ચાલીસ હજાર, સહસાના ૩૦ ત્રીસ હજાર, આકૃત પ્રાણુતંદ્રના ૨૦ વીશ હજાર, આરબુ અશ્રુતેના ૧૦ દશ હજાર સામાનિક દેવતા જાણવા.
એ સામાનિક દેવતા થકી ચાર ગુણ આત્મરક્ષક રવતા દરેક ઈદને હોય છે
સાધર્મ દેવલોકમાં મૃગનું ચિન્હ છે. ઈશાન દેવલોકમાં પાડાનું ચિન્હ છે. સનતકુમારે સુઅરનું ચિન્હ છે મહેદ્રદેવલેકમાં સિંહનું ચિન્હ છે. બ્રહ્મદેવલેકે બેકડાનું ચિન્હ છે. લાંત, દેડકાનું ચિન્હ છે. શુકે ઘડાનું ચિન્હ છે. સહકારે હાથીનું ચિન્હ છે. આણુતે સર્પનું ચિન્હ છે. પ્રાણુતે ગેંડાનું ચિન્હ છે. આરણે વૃષભનું ચિન્હ છે. અમૃતે મૃગ વિશેષ જાતિ આદી ચિન્હ જાણુવાં. એ ચિલ્ડ મુગટમાં હોય છે.
સાધર્મ અને ઇશાન એ બે દેવકને પનોદધિ આધાર છે. ત્રીજા ચોથા પાંચમા દેવકને વનવાતને આધાર ધનવાત જાપે વાયુ હોય છે તે હાલે ચાલે નહી છઠા સાતમા અને આઠમા દેવકને નેહધિ અને ધનવાત
For Private And Personal Use Only