Book Title: Tattvavichar
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 33
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નતિના સર્વથી ઉપર ચાલે છે. મૂળ નક્ષત્ર સવથી આહિસ્તા મંડળમાં છે સવ નક્ષત્રની વચમાં અભિજીત નક્ષત્ર ચાલે છે, સમહૂંતલાથકી ૭૮૦ જેજન મરે તારા છે. ૮૮ આંઠસે અટ્ટાસી જજને બુધ નામ ગ્રહ છે. ૮૯ જેજન ઉપર શક માહ છે. ૮૯૪ જન ઉપર બહસ્પતિ નામો ગ્રહ છે. ૦૭ જન ઉપ૨ મંગળ ગ્રહ છે. ૯૦૦ જો જ8 ઉપર શનીને તારે છે મેરૂ પર્વત થકી અગીયારસે એકવીસ જોજન ટે જોતિબા ચક્ર ચાલે છે. તે મનુષ્યક્ષેત્ર માંહે ચાલે છે. જયોતિષીઓનાં સર્વ વિમાન ફટકારત્નમય હોય છે. લવણુસમુદ્રમાં જ્યોતિષીનાં વિમાન છે તે ઉદક સફટિક. ૨નમય છે કેમકે લવણસમુદ્રની શિખા દશ હજાર ભજન પહોળી છે, અને શેલ હજા૨ જન ઊચી છે. અને જોતિષીનાં વિમાન તે નવસે યેજન ઊચાઇમાં છે. તે સર્વ શિખામાંહે ચાલે છે. પણ ઉદક ફિટિકરનના પ્રભાવે કરી પાછું ફાટીને મોકળું થઈ જાય છે તેથી વિમાનને પાણુમાંહે ફરવાને હરકત આવતી નથી. તેમજ વિમાનમાં પાણી પણ ભરાતું નથી. એમ સૂર્યપ્રાપ્તિનિયુહિતકાર કહે છે. મનુષક્ષેત્રને વીંટી રહેલ સુવર્ણમય #છાત જન For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145