________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નતિના સર્વથી ઉપર ચાલે છે. મૂળ નક્ષત્ર સવથી આહિસ્તા મંડળમાં છે
સવ નક્ષત્રની વચમાં અભિજીત નક્ષત્ર ચાલે છે,
સમહૂંતલાથકી ૭૮૦ જેજન મરે તારા છે. ૮૮ આંઠસે અટ્ટાસી જજને બુધ નામ ગ્રહ છે.
૮૯ જેજન ઉપર શક માહ છે. ૮૯૪ જન ઉપર બહસ્પતિ નામો ગ્રહ છે. ૦૭ જન ઉપ૨ મંગળ ગ્રહ છે. ૯૦૦ જો જ8 ઉપર શનીને તારે છે
મેરૂ પર્વત થકી અગીયારસે એકવીસ જોજન ટે જોતિબા ચક્ર ચાલે છે. તે મનુષ્યક્ષેત્ર માંહે ચાલે છે.
જયોતિષીઓનાં સર્વ વિમાન ફટકારત્નમય હોય છે. લવણુસમુદ્રમાં જ્યોતિષીનાં વિમાન છે તે ઉદક સફટિક. ૨નમય છે કેમકે લવણસમુદ્રની શિખા દશ હજાર ભજન પહોળી છે, અને શેલ હજા૨ જન ઊચી છે. અને જોતિષીનાં વિમાન તે નવસે યેજન ઊચાઇમાં છે. તે સર્વ શિખામાંહે ચાલે છે. પણ ઉદક ફિટિકરનના પ્રભાવે કરી પાછું ફાટીને મોકળું થઈ જાય છે તેથી વિમાનને પાણુમાંહે ફરવાને હરકત આવતી નથી. તેમજ વિમાનમાં પાણી પણ ભરાતું નથી. એમ સૂર્યપ્રાપ્તિનિયુહિતકાર કહે છે.
મનુષક્ષેત્રને વીંટી રહેલ સુવર્ણમય #છાત જન
For Private And Personal Use Only