________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જારનાં પાંદડાં પેહરની સર્વ જાતિ, કાંટા, ખુરશી કુઆરી, ગુગળ, ગળે, છેવાં છતાં વાગ્યાથી ફરી ઉગનાર, સર્વ સાધારણ વનસ્પતિ વા અન તકાય કહીએ. એ સાધારણનું ભક્ષણ કરવાથી મહા પાપ થાય
છે માટે તેનું ભક્ષણ કરવું નહી. ૨ પ્રત્યેક વનસ્પતિના ભેદ-આંબે, લીંબડે, રાયણ, વઢ,
ઇત્યાદિ પ્રત્યેક વનસ્પતિ કહેવાય છે. સર્વ ફળ, ફુલ. છાલ, કાષ્ટ, થડ, પાંદડાં, સર્વબીજ, એ સાત સ્થા નકે પ્રત્યેક ભિન્ન ભિન્ન જીવ હોવાથી તેમને પ્રત્યેક આ વનસ્પતિ કહે છે. પાંચ સૂક્રમ સ્થાવર છ આંખે કરી દેખાતા નથી. પાંચ સહમ સ્થાવર ચઉદરાજ લોક માં વ્યાપીને રહ્યા છે, પાંચ સ્થાવરના ૨૨ ભેદ, પૃથ્વીકાય-૧ સૂક્ષ્મ, ૨ બીજે દર તે
૧ પર્યસ્ત્ર અને ૨ અપર્યાપ્ત. ૪ ભેદ, અ યાય-૧ સૂક્ષ્મ, ૨ બાદર તે બે
' ૧ પર્યાપ્તા અને ૨ આપણા ૪ તેઉકાય–૧ સૂમ, ૨ આદર તે બે
1 . ૧૫ અને ૨ અર્વાસા ૪ ભેદ, ભાયુકાય-૧ સૂમ, ૨ જાદર તે બે
( ૧ વાસ્તા ૨ અપર્યાપ્તા ૪ જેટ.
For Private And Personal Use Only