________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજગૃહીમાં અને રાજગૃહીની આસપાસના પ્રદેશમાં નાગ સારથિના બત્રીસે બત્રીસ પુત્રો લોકપ્રિય બની ગયા હતા. કારણ કે તેઓ નિરુપદ્રવી હતા. સૌમ્ય પ્રકૃતિના હતા અને પરોપરકારપરાયણ હતા.
પરમાત્મા, સદ્ગુરુ અને સદુધર્મ, એ બત્રીસે બત્રીસ પુત્રોના હૃદયમાં રહેલા હતા. બત્રીસે બત્રીસ ભાઈઓ પરસ્પર પ્રીતિવાળા હતા. માતૃભક્ત અને પિતૃભક્ત હતા. સુખ, આનંદ અને વૈભવમાં એમનો શૈશવકાળ પસાર થઈ રહ્યો હતો.
४८
સુલતા
For Private And Personal Use Only