________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રહેશે. ઊભો થઈ જા!
સાપ જેમ કાંચળી ઉતારી નાખે તેમ પલવારમાં નંદીષેણે ભોગસુખોનો. ત્યાગ કરી દીધો. વેશ્યાના ઘરમાંથી બહાર નીકળી ગયા. પાછળ વેશ્યા રોતી-કકળતી દોડતી આવી..પણ પાછા ફરીને એની સામે પણ ન જોયું! એનું સત્ત્વ, એનું વીરત્વ, એનો તીવ્ર વૈરાગ્ય પ્રગટી ગયો હતો!
નંદીષેણ ભગવાન મહાવીર પાસે પહોંચી ગયા. ફરીથી દીક્ષા લીધી. પ્રભુએ દીક્ષા આપી. પેલા દેવ પ્રગટ થયા. તેમના મુખ પર હાસ્ય હતું “ત્ય વંવાર્ષિ તેમણે નંદીષેણને વંદના કરીને કહ્યું ;
મહામુનિ! હવે તમે નિર્વિકાર રહેશો. તમે ઇન્દ્રિયવિજેતા બન્યા છો! તમારો મોક્ષમાર્ગ નિષ્કટક હો!'
0
સુલતા
For Private And Personal Use Only