Book Title: Shravakna Bar Vratona Vikalpo
Author(s): Yugbhushanvijay
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 27
________________ ( ૭. ભોગપભોગ વિરમણ વ્રત] ઉત્કૃ- -માર્નાર, -9-રાખ્યર રજૂરી: | દિ-વૃશ્ચિ-ધા, નાયત્તે રાત્રિ-મોનના / ૬૭ |’ યો. શા. ત્રિ. પ્ર. રાત્રિભોજનથી ઘુવડ, કાગ, બિલાડી, ગીધ, સમડી, સાપ, ભૂંડ, વીંછી, ઘો, ગીલોડી વગેરેના અવતારો પ્રાપ્ત થાય છે. આ જાણીને ભોગપભોગ વિરમણ વ્રત ગ્રહણ કરી તેવા સર્વે દોષોનો ત્યાગ કરો. ( સ્વરૂપ ] આ વ્રત ભોજનથી તથા કર્મથી બે પ્રકારે છે. તેમાં ભોજનાદિ એક વાર ભોગવાય તે ભોગ, એકના એક વસ્ત્રાદિ વધુ વખત ભોગવાય તે ઉપભોગ. બત્રીસ અનંતકાય સહિત બાવીસ અભક્ષ્યાદિનો ત્યાગ કરી ભોગોપભોગમાં આવતી વસ્તુઓનો સંક્ષેપ કરવો. અત્રે ધારવામાં આવતા ચૌદ નિયમો. ( વિકલ્પ ] બાવીસ અભક્ષ્ય, બત્રીસ અનન્તકાય, પંદર,કર્માદાન વગેરેમાંથી સર્વનો અથવા શકય હોય તેટલાનો ત્યાગ કરવો અને ચૌદ નિયમો ધારવા. માંસ, મદિરા, મધ અને માખણ આ ચાર મહાવિગઇનો ત્યાગ કરીશ. અનંતકાય (કંદમૂળ) નો ત્યાગ કરીશ. અભક્ષ્ય નો ત્યાગ કરીશ. વિદળનો ત્યાગ કરીશ. વાસીનો ત્યાગ કરીશ. બહુબીજનો ત્યાગ કરીશ. ૮) તુચ્છફળનો ત્યાગ કરીશ. ચલિતરસનો ત્યાગ કરીશ. ૧૦) અજાણ્યા ફળનો ત્યાગ કરીશ. ૧૧) બોળ અથાણાનો ત્યાગ કરીશ. ૧૨) રાત્રિભોજનનો આજીવન / વર્ષ / _ મહિના 0 6 દ ક જ ૨૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74