________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
‘તર’ શબ્દ સર્વનામવાચક હોવાથી ‘ઞમિ સર્વનાન: સુત્ ।' ૭-૧-૫૨ થી ‘સુપ્’ આગમ થવા આવે છે. પરંતુ ‘ન્દ્ર = ’ । સૂત્ર તેનો નિષેધ કરે છે. હવે આ નિષેધ (ક્યારે લાગે ?) ત્યારે લાગે કે જયારે સર્વનામ સંજ્ઞા થતી હોય તો (જ), આથી તદન્તવિધિ થવાને લીધે ‘પરમંસર્વ'માં સપ્તમી અર્થવાચક વ્રત્ ॰ પ્રત્યય (સક્ષમ્યાન્નત્। ૬-રૂશ્૦) થતાં પરમસર્વત્ર ' અને ‘પરમમવાન્’ માં (અવ્યય સર્વનામાનામ્ અપ્રાè: ૧-૩-૭૬ ) થી અત્ આગમ થાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪]
‘સર્વારીનિ ’ શબ્દમાં બહુવ્રીહિ સમાસ છે. સર્વ: આવિ: યેષાં તાનિ સર્જવીનિ । અર્થાત્ સર્વ શબ્દ છે આદિમાં જે (શબ્દસમૂહ)ની તે ‘સર્વાૌનિ’. હવે જો ‘સર્વાનિ’ એ શબ્દ બહુવ્રીહિ સમાસ હોવાથી તે સમાસ કરનારા અનેમન્યપવાર્થે ।૨-૨-૨૪ સૂત્ર દ્વારા ઉપસ્થિત (બહુવ્રીહિ સમાસના ઘટકરૂપ = અવયવ) પદોથી અન્ય પદાર્થનો બોધ કરાવનાર સમાસને બહુવ્રીહિ સમાસ કહેવાય છે. આમ, સર્જીનિ એ સમાસમાં વપરાયેલાં સર્વ અને આવિ શબ્દો કરતા અન્ય પદાર્થ (નો બોધ કરાવે છે) એટલે કે સર્વાદ્રિ ગણમાં આવેલા વિશ્વ, સમ વગેરે શબ્દોની સર્વનામ સંજ્ઞા થાય છે. સર્વ શબ્દની નહીં, આમ અહીં આવી અનિષ્ટાપત્તિ થવા આવે છે. તેના નિવારણ
રૂપે શ્રી નાગેશ ભટ્ટ પરિભાષા રજૂ કરે છે : વહુવ્રીહીતનુળવિજ્ઞાનપિ /૭૭૮ અર્થાત્ બહુવ્રીહિ સમાસમાં વિશેષણ રૂપે થયેલા અવયવ=પદાર્થ (તદ્ગુણ)નું પણ સંવિજ્ઞાન થઈ શકે છે. આથી હવે સર્વ શબ્દની પણ સર્વનામ સંજ્ઞા થશે. પરિભાષામાં વપરાયેલા ‘પિ’થી અતદ્ગુણ સંવિજ્ઞાન બહુવ્રીહિનો પણ બોધ થાય છે.
બહુવ્રીહિ સમાસના ઘટકરૂપ - અવયવ = ગુણરૂપ પદો જ્યાં વિશેષ્ય અર્થાત્ અન્ય પદાર્થમાં અન્વિત હોય ત્યારે તદ્ગુણ સંવિજ્ઞાન બહુવ્રીહિ સમાસ બને છે. જ્યાં વિશેષ્યરૂપ અન્ય પદાર્થ અને સમાસના અવયવ એવાં પદો વચ્ચે સમવાય કે સંયોગ સંબંધ હોય છે.૧૦ જ્યાં આ પ્રકારનો સંબંધ ન હોય ત્યાં આનાથી વિપરીત એટલે કે અતદ્ સંવિજ્ઞાન બહુવ્રીહિ સમાસ થાય છે. મહાભાષ્યમાં આ સૂત્રના ભાષ્ય ઉપર આ પરિભાષા સ્પષ્ટરૂપે ઉચ્ચારેલી છે.' અને કહ્યું છે કે અહીં (આ સૂત્રમાં) તદ્ગુણ સંવિજ્ઞાન બહુવ્રીહિ સમાસ માનવાથી કોઈ દોષ આવતો નથી અને તેના ઉદાહરણો આપે છે. જેમ કે ચિત્રવાસસમાનય । અર્થાત્ રંગીન વસ્ત્રોવાળા(પુરુષ) ને લાવો, તથા લોહિતોળીષા ઋત્વિજ્ઞ: પ્રવત્તિ । અર્થાત્ લાલ પાઘડીવાળા ઋત્વિજો ફરે છે. અહીં તદ્ગુણવાળાઓને લાવવામાં આવે છે.૧૨ અને તદ્ગુણવાળા ફરે છે.
11
[૫]
અન્ય ઉદાહરણો ઃ તદ્ગુણ સંવિજ્ઞાન બહુવ્રીહિ સમાસનું ઉદાહરણ પરિભાષેન્દુશેખરમાં ‘તન્વર્ઝ:’ : આપે છે. લમ્ની જો યસ્ય સ: અર્થાત્ લાંબા છે કર્ણ જેના તે (ગર્દભ)ને લાવો. (તસ્વર્ણમ્ આનય) એમ કહેતા સમાસમાં વપરાયેલાં પદો (-ગુણરૂપ અવયવ)નો અન્વય અન્ય પદાર્થ એવા (ગર્દભરૂપ) વિશેષ્યમાં કરવામાં આવે છે. ‘ત્તવૃń’ એમ બોલતા આ સમાસથી બોધિત વિશેષ્ય એવા અન્ય પદાર્થ અર્થાત્ ગર્દભ સાથે લાંબા કર્ણ પણ આનયન ક્રિયામાં અન્વિત થાય છે જ. તે જ પ્રમાણે ‘પીતામ્બરમ્ આનય' । માં પણ ત.સં.બ.વ્રી. સમાસ છે.
106
તદ્ગુણ સં.બ.વ્રી.નું શાસ્ત્રીય ઉદાહરણ ‘સર્વાવીનિ સર્વનામાનિ । એ સૂત્રમાં વ૫રાયેલો સર્જીનિશબ્દ છે, જેમાં સર્વ શબ્દ આદિ જે તે (શબ્દસમૂહ=) સર્વાૌનિ તેમાં સર્વ શબ્દની પણ ગણના થશે.
અતદ્ગુણ સંવિજ્ઞાન બહુવ્રીહિ સમાસનું લૌકિક ઉદા. નાગેશ ભટ્ટ ચિત્રશુ આપે છે. અર્થાત્ ચિત્રનું પુરુષમ્ માર્ચ, ૨૦૦૯
સામીપ્ય : પુ. ૨૫, અંક ૩-૪, ઓક્ટો. ૨૦૦૮
For Private and Personal Use Only
-