________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બૃહદારણ્યક ઉપનિષદ્ધાં આત્માનું સ્થાન
પ્રા. શ્રદ્ધા રઘુવંશી*
શબ્દકલ્પદ્રુમ અનુસાર આત્મા શબ્દનું પ્રવચન નીચલી કક્ષા છે. આત્મા (આત્મનુ) પુ. ‘મતિ સન્તતમવેના નાપ્રહસવાવસ્વાસુ અનુવર્તતે'' ઉણાદિ કોષના અનુસાર, અત્ સાતત્યામને મામા (સાતિપ્યાં મનિન્મામો:) આત્માની આ જ નિષ્પત્તિ છે, મહર્ષિ દયાનંદના મત મુજબ તિત નિરંતર મનન પ્રતિ વ સ માત્મા એટલે કે “હમેશાં કર્મફળને જે પ્રાપ્ત કરે છે, અથવા ભોગવે છે તે આત્મા છે. થોડતત વ્યોતિ સ માત્મ" એટલે કે જે લોકો જીવાદિમાં હમેશાં વ્યાપક થઈ જાય છે, તે આત્મા છે. મંદિરની કોષના મત મુજબ
आत्मा पुंसि स्वभावेऽपि प्रयत्नमनसोरपि ।
घृतावपरि मनीषायां शरीर ब्रह्मणोरपि ॥' "घुत्रज्ञः आत्मा, पुरुषः ब्रह्म । परव्यावतनमिति घखी। पत्र इति शब्दरतन्वली। जीवः अर्क हताशनः वायुरिति हेमचन्द्रः । આત્માના પર્યાયવાચી શબ્દ :
સંહિતાઓમાં “બ્રહ્મ' શબ્દ આત્માના બરાબર માનવામાં આવ્યો છે. પુરુષ, હંસ, સુપર્ણ, અમભોગ, પ્રાણ, જીવ, સત્ય, વિશ્વક્રમ, બૃહસ્પતિ, પ્રજાપતિ અને હિરણ્યગર્ભ આ બધાં આત્માઓના અર્થને અભિવ્યક્ત કરવાવાળા શબ્દો છે. પરંતુ ઉપનિષદ્રના પ્રમુખ રૂપથી બ્રહ્મ, પુરુષ, હંસ અને ક્યારેક ક્યારેક સંપૂર્ણ, જીવ, પ્રાણ અને સત્ય શબ્દોનો પ્રયોગ પણ આત્માને માટે થયો છે.
અદ્વૈત વેદાંતમાં જીવાત્મા “અધૂ” શબ્દનો વિષય છે. “અમ્મદ્ વિષયનો અવતાર છે.”10 એવી રીતે વિવેકચૂડામણિ અનુસાર આત્મા ‘એહમા પદની પ્રતીતિને લક્ષિત હોય છે. “દ પ્ર૮પ્રત્યપક્ષિતાર્થ: પ્રત્યયસાનન્દ્રધન: પરHIભા''11 બ્રહ્મસુત્ર શાંકરભાષ્ય પર લખેલી છે. રત્નપ્રભા ટીકાના અનુસાર અહંકારનું ભાન જ આત્મા છે.
સમિતિ અહંક્ષાવિષય માન પુણ્ય માત્મા' '૧૨ આ નિત્ય અને આનંદઘન, અખંડ અદ્વિતીય ચૈતન્યસ્વરૂ૫. શ્રુદ્ધિનો સાક્ષી અને સત્ અને અસતથી ભિન્ન છે. ઉપનિષદોમાં આત્માનું સ્વરૂપ :
શ્વેતાશ્વત્તર ઉપનિષદ્ અનુસાર આ આત્માને જ શરીરની ઉપાધિથી યુક્ત થવાથી દેહી અથવા જીવાત્મા કહ્યો છે. અનીશશ્ચાત્મા ના નીવતુ” એટલે કે આ હંસ દેહાભિમાની થઈ નવ દ્વાર (બે આંખ, બે કાન, બે નાસાર%, એક મુખ, ગુદા અને મૂત્રન્દ્રિય)* વાળા દેહરૂપ પુરમાં બાહ્ય વિષયોને ગ્રહણ કરવા માટે ચેષ્ટા કરે છે. અહીં આત્મા જ દેહોપાધિગ્રસ્ત થાય તો જીવ સંજ્ઞાથી જાણી શકાય છે." આ આત્મા જ જીવ છે. તે સૃષ્ટિના આરંભથી જ પ્રાણ ધારણ કરે છે. અહીં સંસારના અનાદિત્વના વ્યંજક થવાને કારણે આત્મા જ જીવ નામથી સંબોધિત થાય છે.'
એટલે કે માયાધીન જીવ આ સંસારના ભોગોથી લિપ્ત રહેવાને કારણે બંધનમાં આવી જાય છે. આત્મા
* તત્ત્વજ્ઞાન વિભાગ, હ.કા. આર્ટ્સ કૉલેજ, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૯
108
સામીપ્ય : પુ. ૨૫, અંક ૩-૪, ઓક્ટો. ૨૦૦૮ – માર્ચ, ૨૦૦૯
For Private and Personal Use Only