Book Title: Samipya 2008 Vol 25 Ank 03 04
Author(s): R T Savalia
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 110
________________ Shri Mahavir Jain Aradhana Kendra આનય । ચિત્રળુ એટલે ચિત્રવર્ણ ધરાવતી ગાયોનો માલિક. અહીં આનયન ક્રિયાથી ગાયના માલિકને લાવવામાં આવે છે. ચિત્રવર્ણવાળી ગાયોને નહીં. આથી અહીં અન્ય પદાર્થમાં સમાસના ઘટકરૂપ શબ્દનો અન્વય થતો નથી. તેથી અતગુણ સંવિજ્ઞાન બહુવ્રીહિ સમાસ બને છે. અન્ય ઉદા. છે. દૃષ્ટાશી યેન સ તૃષ્ટવાશિ: । દૃષ્ટાશિમ્ આનય । જેણે કાશી જોયેલી છે તેવા (પુરુષ)ને લાવો. કહેતા કાશીને લાવવામાં આવતી નથી. અત સં.બ.વ્રી. સમાસનું ઉદા. નક્ષત્યાયઃ ષટ્। ૬-‰-૬ સૂત્રમાં વપરાયેલા નશ્ચિત્યાય: પદ છે. અર્થાત્ ક્ષતિ: ઞવિ: યેષામ્ તિ । ગક્ષ ધાતુ છે, આદિમાં જેની તે (શબ્દસમૂહ) નક્ષ ધાતુ છે. આદિમાં જે ૧૯ ધાતુઓની તેની અભ્યસ્ત સંજ્ઞા થાય છે. ધાતુપાઠમાં અવિ ગણના (૬૪ નંબરના) ધાતુ / નક્ષ વગેરે છ ધાતુઓ લેવા પણ ગણ્ નો સમાવેશ કરવાનો નથી. કારણ કે અહીં અતદ્.ગુ.સં.બ.વ્રી.સ. માનવાનો છો. અન્યથા નક્ષ ની ગણના કરીએ તો ‘નક્ષ, નાટ્ટ, રિદ્રા, શાસ, વાસ્, ડોષીફ્ એટલા જ (છ) ધાતુઓ આવે અને વેવીક્ ધાતુનો સમાવેશ ન થાય. જેનો સમાવેશ કરવો ઇષ્ટ છે. આથી અતર્ગુણ જ માનવો પડે એટલે નક્ષ સિવાયના છ ધાતુઓ જો ત.ગુ. સ.બ.ત્રી. માનીએ તો વેવીક્ બાકી રહી જાય અને જો એને પણ ગણીએ તો સૂત્રનું ષટ્ પદ વ્યર્થ પડે. જો ષટ્ પદ ન લખ્યું હોય તો નક્ષ સિવાયના બધા અહિ ગણના બધા ધાતુઓ આવી જાય. આમ, ષટ્પદ લખવાથી વેવીક્ સુધીના છ જ ધાતુઓ અને અતદ્ગુણ માનવાથી ક્ષ નો સમાવેશ કરવો નહિ. આથી વૃત્તિકારે પણ ‘નક્ષ સાતમો ધાતુ પણ' એમ સાતમો શબ્દ ઉમેર્યો છે. ૧. ૨. ૩. ૫. www.kobatirth.org આમ, સર્વવનિમાં તદ્ગુણ માનવાથી સર્વની પણ સંજ્ઞા થશે. સર્વનામ એટલે સર્વનું નામ. દા.ત. રમેશ: સ્વાતિ । સ: પિતિપિ । અહીં સ: એ રમેશ માટે વપરાયું છે. તે આપણે બીજા કોઈ માટે પણ વાપરી શકીએ છીએ. સ: પુરુષ:, સ: પર્વત: વગેરે. ૬. ૭. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮. પાદટીપ ડૉ. ભગવતીપ્રસાદ પંડ્યા, (સંપા.) પરિભાષેન્દુ શેખર, યુનિ. ગ્રંથનિર્માણ બૉર્ડ, પૃ. ૩૨૧ ગોપાલદત્ત પાંડેય (સંપા.), વૈયાકરણ સિદ્ધાન્ત કૌમુદી, ચૌખંબા પ્રકાશન, કાશી, પૃ. ૨૩૫ એજન, પૃ.૨૭ ૪. એજન, પૃ. ૪૫ એજન, પૃ. ૨૩૬ ની પાદટીપ, ‘મહનીયં સંજ્ઞા યિતે । तत्र महत्याः संज्ञायाः करणे एतत् प्रयोजनम् अन्वर्थ संज्ञा यथा विज्ञायते । सर्वादीनि सर्वनाम संज्ञानि भवन्ति । सर्वेषां नामानीति चात: सर्वनामानि । सर्व, विश्व उभ उभय इतर उत्तम अन्य अन्यतर इतर त्वत् त्व नेम सम सिम, पूर्व, पर, अवर दक्षिण उत्तर अपर अघर स्वम જ્ઞાતિધન વાહિ: ત્યદ્ તવ્ યન્ તવ્ વમ્, અસ્ , દિ, યુઘ્નત્, અર્ ભવતુ પ્િ તિ । એજન (પૃ. ૨૩૫) सर्वादीनि शब्दरूपाणि सर्वनाम संज्ञानि स्युः । तदन्त स्यापीयं संज्ञा । द्वन्द्वे च । १.१.३१ इति ज्ञापकीत् । तेन परम सर्वत्र इति ત્રણ્ પરમમવાનું ત્યત્રાત્ત્વ સિધ્ધતિ । એજન, પૃ. ૨૩૫, સૂત્રવૃત્તિ. ભગવતીપ્રસાદ પંડ્યા, ઉપર્યુક્ત, પૃ. ૨૪૧ ૯. તેવાં મુળાનામવયવ પાર્થાનાં સંવિજ્ઞાન વિશેય્યાવયિત્વમિતિ તર્થઃ । એજન, પૃ. ૨૪૨, પંક્તિ પ્રથમ. ૧૦. યંત્ર સમવાય સમ્બન્ધયન્યપવાર્થસ્તત્ર પ્રાયસ્ત_ળ સંવિજ્ઞાનમ્ । એજન, પૃ. ૨૪૨ પંક્તિ બીજી. ११. नैष दोषः भवति हि बहुव्रीहौ तद्गुण संविज्ञानमपि तद्यथा 'चित्रवाससमानय', 'लोहितोष्णीषा ऋत्विजः प्रचरन्ति । ૧૨. તાળુના આનીયતે તળુળાશ પવન્તિ । ૧૩. પદ્ધાત્વોઽન્ય નક્ષિતિજ્જ સક્ષમ તેઽવ્યસ્તતંા યુઃ । ગોપાલદત્ત પાંડેય, ઉપર્યુક્ત, સૂત્ર ૪૨૮ ની વૃત્તિ. સર્વાવીનિ નામાનિ । ૧-૧-૨૭ સૂત્રનો પરામર્શ For Private and Personal Use Only 107

Loading...

Page Navigation
1 ... 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164