________________
નીલાંજના સુ. શાહ
સમ્મેતાકાર, કાશ્યપ, મૈત્રેય (પૃ॰ ૯) અને ક્ષીરસ્વામી (પૃ. ૨૭) એનો ‘અતિ કવિ' એમ ઉભય રીતે પાઠ કરે છે.
112
SAMBODHI
ક્ષીરસ્વામી ‘અવિ' પાઠને અનાર્ષ કહે છે, જે મત ધનપાલથી જુદો પડે છે. શાકટાયનધાતુપાઠમાં ‘અવું વશ્વને' (પૃ॰ ૬) એમ પાઠ મળે છે, જ્યારે ‘કવિકલ્પદ્રુમ'માં અતિ (પૃ॰ ૧૨૩) અને અવિ વન્યને (પૃ ૧૩૨) એમ બંને પાઠ મળે છે. ‘અતિ વને' પરથી બન્નૂરમ્બૂ (ઉણાદિ ૧.૯૩) સૂત્રથી : પ્રત્યય લાગીને બનેલો અન્ડ્રૂ; (બેડી) શબ્દ ‘અમરકોશ' ૨.૮.૪૧માં મળે છે.
૭. વિવિ અવયવે । ધાતુસૂત્રની વ્યાખ્યામાં સાયણ (પૃ॰ ૭૫) નોંધે છે કે સમ્મતાકાર આ સૂત્રમાં વિલિની સાથે મિરિનો પાઠ કરે છે અને નિદ્દિ ને બાહુલકથી ૩ પ્રત્યય લાગી ત્યજ્યુયે (૩૩.૧૧૩) સૂત્રથી વિન્તુ: શબ્દ બને છે તેમ સમ્મતાકાર મિદ્દિ પરથી મિન્તુઃ શબ્દ બનાવે છે : અત્ર સમ્મેતાયાં મિતિ અવયવે મિન્વતિ। યદ્યપ્રિધાનમસ્તિ મિત્યુરિતિ દૃશ્યતે । સમ્મતાકારના મિવિ પાઠને મૈત્રેય (પૃ. ૧૦), ક્ષીરસ્વામી (પૃ. ૨૭) અને શાકટાયન (પૃ ૬) વગેરે કોઈ ‘મિત્તિ અવયવે' એવો પાઠ આ ધાતુસૂત્રમાં કરતા નથી.
૮. નહિ વનૈવેશે। આ ધાતુસૂત્રની વ્યાખ્યામાં સાયણે (પૃ ૭૫) નોંધ્યું છે કે કાશ્યપના મત પ્રમાણે અત્યાયઃ એ પાંચ ધાતુઓ (અતિ, અવિ, વિ, વિવિ(મિટી) નહિ) એ તિક્ વિષયના નથી, એટલે કે તિઙ્ગ સાથે તેમનો સંબંધ નથી. સમ્મતાકાર આથી જુદો મત આપે છે તેમ સાયણ ६वे छे सम्मतायां तु बिदिभिदि एव प्रकृत्यैवमुक्तम् । अविगीतमन्ये सर्वेषां तिङमुदाहरन्ति । સમ્મતાકારનો અભિપ્રાય એ છે કે આમાંથી વિદ્ગિ અને મિત્તિ જ પ્રકૃતિથી એવા છે એટલે કે અતિવિષય છે. બાકીના ધાતુઓ તિવિષય છે એમ બધા જણાવે છે. નોંધવું ઘટે કે ‘કવિકલ્પદ્રુમ’ (પૃ. ૧૩૮)માં બોપદેવે કહ્યું છે કે ‘બિન્દુ' શબ્દની વ્યુત્પત્તિ માટે જ આ વિધિ ધાતુ માનવો પડે છે, બીજે ક્યાંય એનો નિર્દેશ નથી.
.
૯. ગિરિ જ઼ત્તાયામ્ । આ ધાતુસૂત્રની વ્યાખ્યામાં (પૃ॰ ૭૫) સાયણ કહે છે કે ૩૫સવિસમાક્ષેઽપિ । (૮.૪.૧૪) સૂત્રથી ઉપસર્ગપૂર્વકના ધાતુઓનાં રૂપોમાં ગત્વ થાય છે, જેમકે પ્રવૃિતિ ! આ સંદર્ભમાં સાયણ નોંધે છે કે મૈત્રેય, આભરણકાર અને સભ્યતાકાર વા નિસનિક્ષનિન્દ્રામ્ । (૮.૪.૩૩) સૂત્રથી ‘ખત્વ'નો વિકલ્પ ઇચ્છે છે, જેથી પ્રત્તિવૃત્તિ. પણ થઈ શકે. મૈત્રેય આ સૂત્રની વ્યાખ્યામાં એટલો નિર્દેશ કરે છે કે અસ્ય નોપવેશત્વ વૈશ્વિત્રાર્થમ્ । ‘વા નિશ।' રૂતિ વિòલ્પવિધાનાત્। (પૃ. ૧૦)
સાયણ છત્વના વિકલ્પને ઇચ્છતા સમ્મેતાકાર વગેરેના આ મતને સ્વીકારતા નથી, કારણ કે નૃત્ય૬: ! (૮.૪.૨૯) સૂત્રમાંથી ‘કૃતિ પદની અનુવૃત્તિ વા ર્નિસ । સૂત્રમાં આવે છે, માટે કૃત્પ્રત્યય પ૨માં હોય તો જ ત્વ વિકલ્પે થાય છે, જેમકે પ્રન્વિન, પ્રત્તિન॰ તિમાં આ વિકલ્પ મળી ન શકે માટે નિત્ય ત્વ થાય છે. સાયણે કહ્યું છે તેમ શાકટાયનના નાિનાિક્ષનિન્દ્રઃ કૃતિ વા। (૪.૨.૨૪૮) સૂત્રમાં આ બાબત એકદમ સ્પષ્ટ થાય છે.