Book Title: Saman suttam Author(s): K G Shah Publisher: Pradeepbhai Sheth Ahmedabad View full book textPage 7
________________ ક્રિયા વિના જ્ઞાન નહી કખડુ, ક્રિયા–જ્ઞાન બેઉ મિલત રહેત પરમ ગુરુ, જૈન ક્રિયા મગનતા બહાર હી સિત, સદ્ગુરુ-શિખ સુણે નહિ કમડું, પરમ ગુરુ, જૈન તત્ત્વબુદ્ધિ જિનકી પરિણતિ હૈ, જગ જશ-વાદ વદે નહી કે, પરમ ગુરુ, જૈન --- Jain Education International . ક્રિયા જ્ઞાન વિણ નાંહિ, હૈ,ન્યુ જળ-રસ જળ માંહિ, કહા કર્યુ હાવે ? જ્ઞાન શક્તિ જસ ભાંજે, સે। જન જગમે. લાજે, કર્યું હાવે? ૯ કહેા સકળ જૈન દશા કા ૩૨ વિચા ર ધમ્મા ” 27 27 : તાપા મ “ આણુ એ આણાએ તવા ’ પ્રભુ આજ્ઞા જાગે ને આચરે તેને ધમ થાય. પ્રભુ આજ્ઞા સમજી તપ કરે તે સ ફળ થાય. સમભાવ ક્ષમા મેાક્ષ ને ભવ્ય દરવાજો છે. C '' સૂત્રકી કૂંચી, જન્મ ઊંચી. કયું હવે ? ૧૦ જેણે એક આત્માને જાણ્યા, અનુભવ્યેા, તને તે પછી ખીજુ કંઈ જાણુવા ચાગ્ય બાકી રહેતું નથી. જેણે આત્માને જાણ્યા નથી, અનુભવ્યેા નથી, તેનુ ખીજુ` સ` જ્ઞાન નિરર્થક છે. માક્ષ કાણુ મેળવી શકે ? ' શ્વેતામ્બર હાય કે દિગમ્બર, બુદ્ધ ધી હોય કે અન્ય ધી, જેને! આત્મા સમભાવ થી ભાવિત છે તેના આત્માના મેાક્ષ થાય એમાં જરા પણુ શંકા નથી એમ જિનેન્દ્ર દેવે કહ્યુ છે. સાચુ સામાયિક એ જ સમભાવ છે, એ જ મેાક્ષ છે. વીર પ્રભુના શ્રીમુખે પ્રશંસા પામેલા ૮ પુણિયા શ્રાવક' વિષે વિચારવું. - For Private Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 362