Book Title: Samachari Prakaran Part 01
Author(s): Yashovijay Maharaj, Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 5
________________ ••••••••••••••••••••••••••••••• યોગી અને ભોગી સૌને ખૂબ ઉપયોગી પૂ. પાદ પં. પ્રવરશ્રી ચન્દ્રશેખર વિજયજી મ. સાહેબના પુસ્તકો ઘરઘરમાં વસાવો શુભ પ્રસંગે ભેટ આપો : આપશ્રી પ્રખર વક્તા બનવા માંગો છો? આપશ્રી યશસ્વી વ્યાખ્યાનકાર બનવા માંગો છો? ૦ આપશ્રી સફળ શિબિરકાર બનવા માગો છો? • આપના ઘરમાં સાસુ-વહુના ઝઘડા ચાલે છે? આપના દીકરા આપનું કહ્યું માને છે ખરા? • આપનાં ઘરમાં સ્વર્ગ ઉતારવું છે ખરું? ૦ આપ તત્ત્વજ્ઞાનનાં રસિક છો ખરા? આપશ્રી રાજકારણની આંટીઘૂંટી જાણવા માંગો છો ખરા? ભારતનું ભાવિ આપ જાણવા માંગો છો? : ૯ સંસારની અસારતા આપે જાણવી છે? • સંસાર છોડવાની આપને ઈચ્છા છે? • આપને સાચા સાધુ બનવું છે? : તો, જરૂરથી આજે જ પૂજ્યશ્રીના પુસ્તકો આપનાં ઘરમાં વસાવી લો.

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 286