________________
४८०
राजप्रश्रीयमत्रे
भविष्यति च=भविष्यत्येवेति । अत एवापवावे दे ध्रुवत्वादेव - नियता = स्व-स्वरूपे नियतरूपेण स्थिता नियतत्वादेव-शा= सर्वकालमवनशीला, शाश्वतत्त्वादेव - क्षया न विद्यते क्षयः = यथास्थितस्वरूप परिभ्रंशो यस्याः सा, अविनाशिनीत्यर्थः। अयं भाव: यथा सततं गङ्गामि धुप्रवाह निर्गमनेऽपि पौण्डरीकहूदः स्वरूपेण सर्वदाऽवतिष्ठते तथैवेयंवर वैदिकाऽपि बुद्गलानां विघटनेऽपि तावन्मात्राऽन्यपुद्गलात् सर्वदा स्वरूपेणावतिष्ठते नि । अक्षयत्वादेव-अव्ययाययरहिता-स्वरूपे हिंचिदपि परिवर्तनाभावात् । अत एव अवस्थिता=मानुपोत्तरपर्वताद यहि समुद्र इव सर्वदा स्वममाणे संस्थिता । तत एव - नित्या= स्वप्रमाणे सर्वदाऽवस्थायित्वात् धर्मादिका मेरु की तरह है, ध्रुव होने से ही नियत है - अपने स्वरूप में नियतरूप से स्थित है. नियत होने से ही शाश्वत है-काल भवन (विद्यमान) शील है. शाश्वती होने से ही अक्षय है-यथास्थित स्वरूप से वह परिभ्रष्ट नहीं है- अर्थात् वह अविनाशिनी है. तात्पर्य यह है कि जिस प्रकार निरन्तर गंगा एवं सिन्धु नदीका प्रवाह पौण्डरीक हद से निकलता रहता फिर भी वह स्वरूप से सर्वदा अवस्थित रहता है. उसी प्रकार पद्मवेदिका भी पुद्गलों के विटन में भी नावन्मात्र अन्य पुग लों के उच्चटन होने से सर्वदा स्वरूप से अवस्थित रहती है. अक्षय होने के कारण वह अव्यय है-व्ययरहित है क्यों कि इसके स्वरूप में थोडासा भी परिवर्तन नहीं होता है अतएव मानुषोत्सरपर्वत से वाहिर के समुद्र की तरह वह सर्वदा स्वप्रमाण में संस्थित- अवस्थित रहती है. इसी कारण वह धर्मास्तिकायादिक द्रव्य के समान नित्य है. ऐसीवह पद्मवर वेदिका
રહેશે જ આ કારણથી તે પદ્મમવર વેદિકા મેરુની જેમ ધ્રુવ છે, ધ્રુવ હાવાથી જ નિયત છે. અને પોતાના સ્વરૂપમાં નિયતરૂપથી સ્થિત છે, નિયત હાવાથી જ શાશ્ર્વતી છે. સ॰કાળ (વિદ્યમાન) શીલ છે. શાશ્વતી હાવો બદલ જ અક્ષય તે યથાસ્થિત સ્વરૂપથી તે પરિભ્રષ્ટ થતી નથી એટલે કે તે અવિનાશિની છે. તાત્પર્ય આ છે કે જેમ ગંગા અને સિંધુનાં પ્રવાહ નિરંતર પૌંડરીક હૃદથી પ્રજાહિત થતાં રહે છે છતાં એ તે સ્વરૂપથી સદા અવસ્થિત રહે છે તેમજ પદ્મવરવેદિકા પણ પુદ્ગલેાના વિચટન (નાશ)માં પણ તાવન્માત્ર અન્યપુદ્ગલાનું ઉચ્ચટન (ઉપન્ન)ડાવાથી સદા સ્વરૂપથી અવસ્થિત રહે છે. અક્ષય હોવાથી તે અવ્યય છે–વ્યય રહિત છે કેમકે એના સ્વરૂપમાં સહેજ પણ પરિ વર્તન થતું. નથી એથી. માનુષોત્તર પતથી બહારના સમુદ્રની :જેમ તે સર્વાંદા સ્વ પ્રમાણમાં સંસ્થિત—અવસ્થિત રહે છે. એથી જ તે ધર્માસ્તિકાયાકિ દ્રવ્યની જેમ નિત્ય