Book Title: Rajprashniya Sutra Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 662
________________ सुबोधिनी ठीका. लुने ९३ सुर्याभदेवस्य कार्यक्रमवर्णनम् ६४७ जहाँ उनासाथ प्रेक्षागडप था वहाँ पर आया ग्रहा.. पर दाक्षिणात्य प्रेक्षागृह मंडप की तरह समस्त वक्तव्यता जानना चाहिये. अर्थात इस के बहुमध्यदेशकी पश्चिम में, उत्तर में, पूर्व में और दक्षिणदिशा में द्वारक्रम से बहुमध्यदेशमागस्थित अक्षपाटक आदि से लेकर प्रत्येक द्वारस्थित द्वारशालाओं आदि के व्यालम्पों तक को १५ वस्तुओं की सब भी पूग विधियां जानना चाहिये. इसके बाद वह दक्षिणात्यस्तभपति के समीप आया, वहां पर भी पहिले की तरह, स्तंभो, शाल भग्जिकाओं और व्यालरूपों काममाज नादि से लेकर धूपदानतक का सब काय उसने किया-पसा जानना चाहिये. इसके बाद वह उत्तरीयम्मुखमण्डप और उत्तरीयमुखमण्डप के बहुमध्यदेशभाग में आया, वहां आकरके उसने वहां के अक्षपाटक, मणिपीठिका एवं सिंहासन इन सबका पहिले की तरह से ही सब धपदानतक का कार्य संपन्न किया. (पच्चस्थिमिल्ले दारे तेणेव, उत्तदारे दाहिणिल्ला खंभपंती, सेसं त चेव सव्व) इसके बाद वह पाश्चात्य द्वार पर आया-वहां पर भी उसने द्वारशाखाओं की शालब्जिकाओं को एवं व्याल रूपों का प्रमानादि से लेकर धपदानतक का सब कार्य किया. इसके बाद वह उत्तरीय द्वारस्थित दाक्षिणात्य स्तभपंक्ति के पास आया, वहां आकरके उसने स्तंभशाल. भजिकाओं का एवं व्यालरूपो का संमार्जनादि से लेकर धूपदानातक का तं च सम्ब) पछी ते उत्तरीय प्रेक्षा ५ त२६ गयी. मी ५ दाक्षिणात्य પ્રેિક્ષાગૃહમંડપનો જેમ જ બધી વિગત સમજવી જોઈએ. એટલે કે એના બહુમધ્યદેશના પશ્ચિમમાં ઉત્તરમાં, પૂર્વમાં અને દક્ષિણ દિશામાં દ્વારકમથી બહુમધ્યદેશભાગ સ્થિત અક્ષપાટક વગેરેથી માંડીને દરેકે દરેક દ્વારસ્થિત શાળાઓ વગેરેના વ્યાલરૂપો સુધીની ૧૫ વસ્તુઓની પૂર્વોક્ત બધી પૂજાવિધિઓ પૂરી કરી. આમ સમજવું જોઈએ. ત્યારપછી તે દાક્ષિણાત્ય સ્તંભ પંક્તિની પાસે આવ્યો. ત્યાં પણ પહેલાની જેમજ સ્તંભે, શાલભંજિકાઓ અને વ્યાલરૂપકેનું પ્રમાર્જન વગેથી માંડીને ધૂપદાનાંત સુધીની સર્વ કિયાએ તેણે પૂરી કરી. ત્યારપછી તે ઉતરીય મુખમંડપ અને ઉત્તરીય મુખમંડપના બહુમધ્યદેશભાગમાં આવ્યો. ત્યાં પહોંચીને તેણે ત્યાંના અક્ષપાટક, મણિપીઠિકા અને સિંહાસન આ બધાનું પહેલાની જેમજ ધૂપદાન સુધીનું કાર્ય સંપન્ન ક .. (पञ्चथिमिल्ले दारे तेणेव. उत्तरिल्ले दारे दाहिणिल्ला खंभपत्ती, सेसं तं नेव सव) त्या२५७ ते पाश्चात्य २ १२५ गयी. या ५ ते २मामे ની, શાલભંજિકાઓની અને વાલરૂપની પ્રમાજના વગેરેથી માંડીને ધૂપદાન સુધીન બધી પૂજાવિધિ સંપન્ન કરી. ત્યારપછી તે ઉત્તરીય ધિરસ્થિત દાક્ષિણાત્ય સ્તંભ- પતિની પાસે ગયે. ત્યાં જઈને તેણે સ્તંભશાલ ભંજિકાઓનું અને વ્યાકરૂપનું સંમા જન વગેરેથી માંડીને ધૂપદાન સુધીનું સર્વકા સંપન્ન કર્યું.

Loading...

Page Navigation
1 ... 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721