Book Title: Rajprashniya Sutra Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 685
________________ ६७० राजप्रश्नीयसूत्रे तत्र यथावस्थित यादशमथ के वलालोकेन पश्यति भगवान् तथावस्थितमेव तादृशमर्थ प्रतिपादयति तदनन्तरमक्षरशस्तथावग्थितमेव भगवदुपदिष्ट गंणधरो ग्रन्थाति शास्त्ररूपेण, नत्वन्यथा, अन्यथाप्रतिपादनस्य ग्रथनस्य च कारणाभावाद कारणं च तस्य रागद्वेषादिरूपो दोपो वचनातिशयाभावच्च स चात्रासम्भवी. भगवतः सर्वथा निर्दोपत्वेन-प्राप्तत्वाद् वचनातिशयविशिष्टत्वाच्च। भग वत्कृपापात्राणां गणधराणामपि भगवत्सान्निध्येन आप्तत्वाद् वचनप्रामाण्या च्च । पूर्वापरविरोभशून्यमर्थ वचन च प्रतिपादयन् प्रतिपादयिता, . ग्रथनन् ग्रथित्ता च प्रेक्षावतानुपादेयार्थवचनो भवति । पूर्वापर विरुद्धच प्रतिपादयन् ग्रथनन् पुरुषः प्रेक्षावद्भिरु सत्तवदुपेक्ष्ये तेति ।। ऐसा शास्त्र का वचन है यथावस्थिल जिस प्रकार का अर्थ केवला. लोक से भगवान् देखते है वैसे ही उस प्रकार का अर्थ का प्रतिपादन करते है। तदनन्तर यथावस्थित जसे भगवान्ने कहा है उसी प्रकार भगवान् के उपदेशको शास्त्ररूपसे गणधरोने ग्रथित किया है, अन्यथारूपसे नहीं प्रतिपादन के अन्यथा ग्रथन मूत्ररूप से करने का कोई कारण नहीं था. कारण उसमें, रागद्वष और वचनातिशयका अभाव होता है और भगवान् सर्वथा निर्दोष आप्त और वचनातिशयवाले होते हैं उनमें रागद्वेपादि रूपदोप और वचनातिशय का अभाव नहीं होता है क्यों कि वे आप्त है एवं वचनातिशय विशिष्ट हैं। एवं भगवान् के कृपापात्र गणधर भी भगवान् के समीप है रहनेवाले होने से आप्त में इसलिये उनके वचन भी प्रामाणिक होते हैं। पूर्वापर विरोधशून्य अर्थ एवं वचन को प्रतिपादन करता हुआ प्रतिपादक ग्रंथता हुआ गूंथनेवाला भी बुद्धिशालियों के लिये उपादेय લેકથી ભગવાન દેખે છે. તેવી જ રીતના અર્થનું પ્રતિપાદન કરે છે. ત્યારપછી યથાવસ્થિત જે પ્રમાણેને અર્થે ભગવાને કહયે હેય તેજ રીતે ભગવાનના ઉપદેશને શાસરૂપથી ગણધરેએ ગ્રથિત કરેલ છે. બીજા પ્રકારે નહીં. પ્રતિપાદનથી જુદી રીતે ગ્રંથન કરવાનું કેઈજ કારણ ન હતું કારણ કે તેમાં રાગદ્વેષ, અને વચનાતિશય • અભાવ હોય છે. અને ભગવાન સર્વથા નિર્દોષ, આપ્ત, અને વચનાતિશયવાળા હોય છે. તેમાં રાગદ્વેષાદિરૂપ દેષ અને વચનાતિશયનો અભાવ હોતો નથી કેમકે તેઓ આત છે, અને વચનાતિશય વિશિષ્ટ છે. તેમજ ભગવાનના કૃપાપાત્ર ગણધર પણ - ભગવાનની સમીપ રહેવાવાળા દેવાથી આપ્ત છે. તેથી તેમનાં વચને પણ પ્રમાણિક જ હોય છે. પૂર્વાપર વિધ રહિત અર્થ અને વચનને પ્રતિપાદન કરનાર પ્રતિપાદક ગૂ થતા એવા ગુંથવાવાળા પણ બુદ્ધિમાનની દષ્ટિથી ઉપાદેય અર્થ વચનવાળા હોય છે. અર્થાત્

Loading...

Page Navigation
1 ... 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721