Book Title: Rajprashniya Sutra Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 682
________________ सुबोधिनी टीका. म. ०३ सूर्याभदेवरा प्रतिमापूजावर्चा ६७ मत किन्नु प्रतिमापूजकान् मन्दिर निर्मापकाश्च कुत्रापि आगमनत्रेषु इन्द्रो वा भावान महावीरो वा न प्रशासितवान् तावना ज्ञायते यत् प्रतिमा पूजा न भगतानभिप्रेता । २' । : तपस्यया आतापनादि दुष्करतपश्चरणेन च श्रावकादीनां वैक्रियलध्यादि समुत्पन्नम्, आनन्दभावकस्य . एकादश्यां प्रतिमायाँ सस्तारे. चावधिज्ञानमुत्पन्नम् . तेन देवलोकस्य इन्द्रध्वजो दष्टः, मृगापुत्रस्य हम्य प्रशंसा सुनकर के-देव उसे व्रत से चलायमान करने के लिये आयाआते ही उसने अनेकविध बाधाओं को एवं विघ्नों को किया, परन्तु वह अपने गृहीत व्रत से पतित नहीं हुआ चलायमान नहीं हुआ-तब भग. वान महावारने भूरि२ उसकी प्रशसा की, ऐसी बात जब आगमशास्त्रो में आती है, फिर ऐसी बात वहां क्यों नहीं देखने में आती है कि मानः पूजकों को और मन्दिरनिर्माणको की इन्द्रने अथवा महावीरने प्रशंसा की है. अतः पू िपूजकों की एवं निर्मापको की जब आगमों में इन्द्रकृत अथवा भगवान महावीरकृत प्रशसा देखने में नहीं आती है तब इसीसे गह बान जानी जाती है कि मूर्तिपूजा प्रभु को अभिमेत नहीं थी। २२-तपस्या से और आतापनादि, दुष्करतपश्चरण से. श्रावकादिको को वैक्रियाध आदि उत्पन्न हुई हैं, तथा आनन्द श्रावक जब ११वो प्रतिमा में था-तव 'उमे संस्तारक पर हो अवधिज्ञान उत्पन्न हो गया. इससे देवलोक का ईन्द्रध्वन उपने देखा, तथा हम्र्योपविष्ट मृगापुत्र को તેને વ્રતભ્રષ્ટ કરવા માટે દેવ તેની પાસે આવ્યું. આવતાં જ તેણે ઘણી જાતના વિદને અને બાધાઓ ઉપસ્થિત કરી. પણ તે પોતાના અભીષ્ટ વ્રતથી ભ્રષ્ટ થયે નહિ, ચલાયમાન થયે નહિ. ત્યારે ભગવાન મહાવીર સ્વામીએ તેની ખૂબ પ્રશંસા કરી આગમશાસ્ત્રોમાં જયારે આ જાતના ઉલ્લેખે મળે છે તે પછી ઇન્દ્ર અને મહાવીર સ્વામીએ મૂર્તિપૂજકોની અને મંદિર નિર્માપકોની પ્રશંસા કરી છે. આ જાતને ઉલેખ કેમ મળતું નથી. આ પ્રમાણે જ્યારે આગામોમાં મૂર્તિપૂજકોની અને મંદિર નિર્માપકની ઇન્દ્ર અને ભગંવાન મહાવીર સ્વામીએ કેઈ પણ સ્થાને પ્રશંસા કરી નથી ત્યારે એનાથી તે જે વાત સિદ્ધ થાય છે કે મૂર્તિપૂજે પ્રભુને અભિપ્રેત નથી ? * ૨૨ તપસ્યાથી અને આતાપનાંદિ દુષ્કર તપશ્ચરણથી શ્રીકાદિકને વૈકિયલબ્ધિ વગેરે ઉત્પન્ન થઈ છે. તેમજ આનન્દ શ્રાવક જ્યારે ૧૧ મી પ્રતિમામાં હતું ત્યારે જ તેને સુસ્તારક પર જ અવધિજ્ઞાનની પ્રપ્તિ થઈ ચૂકી હતી. એનાથી તેણે દેવકને,

Loading...

Page Navigation
1 ... 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721