________________
પ્રાપ્ત થાય છે તેની પાસે શ્રમનું કષ્ટ અકિંચિકર બની જાય છે. પરિશ્રમશીલ વિદ્યાથીને પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થવા બદલ જે ઈનામ પ્રાપ્ત થાય છે તે ઇનામ પ્રાપ્ત કરવાથી વિદ્યાથીને અપરિમિત આનંદ થવાની સાથે ભવિષ્યમાં વધારે ઉત્સાહ અને ઉમંગપૂર્વક અભ્યાસ કરવાની ગુપ્ત પ્રેરણા તેના અંતઃકરણમાં થાય છે. આ ઉત્સાહ અને આવી સુંદર આશાઓથી વિદ્યાથીનું જીવન બહુજ ઉચ્ચ કોટીનું તથા અનુકરણીય બની જાય છે. જેઓ પોતાના જીવનને અનુકરણીય તથા રાષ્ટ્રતિક બનાવવા ઈચ્છતા હોય તેમણે સંપૂર્ણ ઉમંગ, ઉત્સાહ તથા ઉદ્યમપૂર્વક સતત અભ્યાસ ચાલુ રાખવું જોઈએ.
આ ઉસરવાની અસરમાં વધારે
પત્ર ત્રીજો
.
- Yo
: ત | મારો પત્ર મળે છે. તમે લખે છે કે તમે ત્યાં એ
કલા હોવાથી તમને ગમતું નથી, એ હકીક્ત વાંચી
મને બહુ આશ્ચર્ય થયું છે. વસ્તુતઃ તમે જેટલો વ1:ો ખત એકાંતમાં નિઃસંગપણે રહી શકે તેટલે વખત ઈ છે તમારા અભ્યાસમાં ગાળી શકે તે તમે બહુ સારી રીતે અભ્યાસ કરી શકે, એમ હું માનું છું. એક વિદ્યાથી પિતાના મિત્રો-સ્નેહીઓ તથા સગાં-વ્હાલાંઓથી પરિવેષ્ટિત રહ્યા કરે છે તે તેને અભ્યાસ બરાબર સારી રીતે કરી શકે નહીં. પરિ. શ્રમી અને વિજયની ઈચ્છાવાળા વિદ્યાથીઓ હમેશાં એકાંતને જ પસંદ કરે છે. બેશક, જેઓ રમતીયાળ હોય છે અને રમત વિના જેમને ઘડીભર પણ ચાલતું નથી તેમને પોતાનો સમય નષ્ટ કરવા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org