Book Title: Pitano Putra Pratye Updesh
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 51
________________ કાર આપશે, અને તમારું કુળ તથા તમારી માતૃભૂમિ તમારા ગેરવથી ગેરવાન્વિત થશે. પત્ર સેળ. સારમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાના ત્રણ માર્ગો છે. પ્રથમ છે . તે એ કે પ્રત્યેક મનુષ્ય, છેવટે પિતાને ભરણપોષ" ણને ભાર પિતે જ ઉપાડી લે, અને પિતાના જ વધુ બાહુબળથી દ્રવ્યાદિ પ્રાપ્ત કરી પિતાની આજીવિકા ચલાવવી, એટલું જ નહીં પણ જે અવસ્થા પ્રાપ્ત થાય તે અવસ્થાને અનુકૂળ ખર્ચ કરે, કે જેથી બીજાની પાસે હાથ લાંબે કરવાની જરૂર ન પડે. બીજે માર્ગ એ છે કે પોતાનો ભાર તે પોતે ઉપાડી જ લે, અને ત્યારબાદ પિતાના મિત્ર તથા સંબંધીઓને પણ સહાયતા કરવી. ત્રીજો માર્ગ કે જે સર્વોત્તમ માર્ગ ગણાય છે, તે એ છે કે તે પિતાને નિવાહ કરે, અને પોતાના મિત્રે તથા સંબંધીઓને મદદ કરવી, તે ઉપરાંત અનાથ વિધવાઓ તથા અસહાય પુરૂષને પણ આશ્રય કિંવા આધાર આપ. ટુંકામાં આપણાથી બને તેટલે જગત્ ઉપર ઉપકાર કરે એ આપણું પ્રથમ પવિત્ર કર્તવ્ય છે. પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાના ત્રણ માર્ગો છે, તેવી જ રીતે જનસમાજ તરફથી તિરસ્કાર અને અનાદર પ્રાપ્ત કરી હોય તે તેને માટે પણ ત્રણ માર્ગો છે. પ્રથમ તે એજ કે મનુષ્ય પોતાને ભાર બીજા કઈ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56