Book Title: Pitano Putra Pratye Updesh
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek
Catalog link: https://jainqq.org/explore/005383/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ -પિતાનો Ans By F r SF wife TF ; ( 6pk p 114# lাচী FিFgs 1p પિઉં 33 I pls S - ગુડ 35 yejB] ] એ. $ 1s - ecપ્રકાશક. ર્ડ 1િ/2}')}{E YOU | Iી છ | શ્રાવકે ભીમસિહ માણેકી Eાદ (IEછે | je E પુસ્તક્રિો:પ્રસિદ્ધ કરનાર તથા વેચનાર/ &! As an | માંડવી, શાકંગલી એ બઈના of . - 2 / 3 અહી પ્રથમવૃત્તિ જો દ ત્રિક્રિમ સં. ૧૯૭૩. Sી વનેગર નદ” મી. પ્રેસમાં શો. ગુલાબચંદ લલ્લુભાઈએ છાપું Jain Educationa l e Resonal and laugh Page #2 -------------------------------------------------------------------------- ________________ ઉRRRQ==RRRRROT =RRRR. જARAT विद्या नाम नरस्य रुपमधिकं प्रच्छन्न गुप्तं धनं, विद्या भोगकरि यशः मुखकरि विद्या गुरुणां गुरु, - विद्या बन्धुजनो विदेशगमने विद्या परं दैवतं, ॥ विद्या राजमु पूजिता नातु धनं विद्या विहिनः पशुः હે છે “વિલાજ મનુષ્યને મોટું રૂ૫ છે, અતિ ગુપ્ત ધન છે, હું ૪ વિદ્યા ભેગ આપનારી છે, કીર્તિ અને આનંદ આપનારી [ રે છે, વિદ્યા ગુરૂની પણ ગુરૂ છે, વિદ્યાજ પરદેશમાં ભાઈની છે પઠેહિત કરનારી છે, પરમ દૈવત પણ વિદ્યાજ છે, રાજાએ છે પણ વિલાની જ પૂજા કરે છે, પણ ધનની પૂજા કરતા નથી છે માટે વિલા અવશ્ય જ મેળવવી જોઈએ.” શુદ્ધાળુ - પાના ૩૮ માં જે પત્ર તેરમે આપેલ છે, તેને અનુ- કે છે કર્મ નંબર બારમે આપ જોઈએ. તે સુધારી વાંચવા - નમ્ર વિનંતી કરવામાં આવે છે. - લી. પ્રકાશક Sorons persone soccorso suvusurvivuutos Jain Educationa International For Personal and Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ પિતાનોપુત્ર છે. જે ઉપદેશ કિંવા (એક સુયોગ્ય પિતાએ પોતાના પુત્રને લખેલા સારપૂર્ણ પત્રને સંગ્રહ) Ass 22. પ્રકાશક શ્રાવક ભીમસિંહ માણેક પુસ્તકે પ્રસિદ્ધ કરનાર તથા વેચનાર, માંડવી, શાકગલ્લી–મુંબઈ, પ્રથમવૃત્તિ. વિક્રમ સંવત ૧૯૭૪ : Jain Educationa International For Personal and Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ ધી “આનંદ” પ્રીન્ટીંગ પ્રેસમાં શા, ગુલાબચંદ લલુભાઇએ છાપ્યું. Jain Educationa International For Personal and Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ગ્વાલીયરની વ્યવસ્થાપક સભાના મંત્રી શ્રીયુત માલવી મેહમ્મદ કરીમખમ્સ, ડેપ્યુટી કલેકટરે, પોતાના પુત્ર જે વખતે વિઘાથી અવસ્થામાં હતા તે વખતે તેના ઉપર જે જે પત્રા લખ્યા હતા તેમાંના ઉપયોગી ભાગ ઉર્દુ ભાષામાં ઘેાડા વખત ઉપર પુસ્તક આકારે બહાર પડ્યો હતા. અમે તેના હિંદી ભાષાંતરને અનુસરીને આ પુસ્તક તૈયાર કર્યું છે. જો કે મૂળમાંના કેટલાક ભાગોને અમારે વિસ્તારીને લખવા પડ્યા છે, તેાપણુ મૂળ લેખકની ભાવનાને જેમ અને તેમ ગુજરાતી વિદ્યાથી'મધુએ પાસે અવિકૃત રૂપે રજી કરવાના પ્રયત્ન કર્યો છે, અને એમ કરવા જતાં આ પુસ્તકે સ્વતંત્ર કૃતિ જેવુ' રૂપ પકડ્યુ` છે, છતાં અમેા શ્રીયુત મૈલવી સાહેબ તથા આખુ દયાચન્દ્રના ઉપકાર માનવાનું ભૂલી જતા નથી. આ પુસ્તકમાં સારપૂર્ણ જે પત્ર દાખલ કરવામાં આવ્યા છે તે વિદ્યાર્થી જીવન ગાળતા અન્ધુઓને ખાસ કરીને ઉપયાગી તથા ઉપકારક થઈ શકે તેમ છે. તેમાં નીતિની સાથે વ્યવહારના માર્ગ અહુ સુંદર રીતે દર્શાવવામાં આવ્યે છે, અને તેથી તે નવયુવકાને એક સેમીયારૂપ થઇ પડે તેમ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ આ પત્રોની અસર શ્રીયુત મૂલવી સાહેબના પુત્ર ઉપર એવી તે સુંદર થઈ છે કે તેઓ આજે બારીસ્ટર ઍટ-લની પરીક્ષા સાથે બીજી પણ વિદ્યાની શાખામાં બહુ ફત્તેહમંદીથી પાર ઉતર્યા છે. આ સર્વ પ્રતાપ તેમના પિતાના પત્રોનેજ હતો અને છે એમ સૈ કેઈ સ્વીકારે છે. અમે ગુજરાતી ભાષા વાંચનારા વિદ્યાથીઓ પાસે તેને અનુવાદ રજુ કરીએ છીએ, અને આશા રાખીએ છીએ કે તેઓ પણ શ્રીયુત મલવી સાહેબના પુત્રની માફક તેને લાભ ઉઠાવશે. આપણુ ગુજરાતી સાહિત્યમાં નવયુવકોને ઉત્સાહિત કરે અને સચ્ચરિત્રના માર્ગે દોરે એવાં પુસ્તકને પ્રાય: અભાવ છે. તેવા વખતમાં આ નાનું, પણ સારગર્ભિત પુસ્તક જે કેળવણીખાતાના અધિકારીઓ તરફથી આદર પામશે તે અમે અમારે શ્રમ સાર્થક થયે માનીશું. દરેક પાઠશાળા, કુલ તથા બૉડીંગના હિતૈષી વ્યવસ્થાપકે આ પુસ્તક જે બાળવિદ્યાથીઓના હાથમાં મૂકશે તે પણ બહુ ઉપકારક થઈ પડશે. આ પુસ્તકના વાંચનથી તથા અભ્યાસથી બાળકોનું ચારિત્ર તથા જીવન ઘણું ઉજજવળ બનવાને જે સંપૂર્ણ સંભવ અમે ધરાવીએ છીએ તે ફળીભૂત હે, એજ એક અમારી પ્રાર્થના છે. લી. પ્રકાશક, Jain Educationa International For Personal and Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ પિતાનો પુત્ર પ્રત્યે ઉપદેશ. પત્ર પહેલે. પ્રિય પુત્ર, દ હું ધારું છું કે તમે સ્કુલમાં દાખલ થઈ ગયા હશે. હવે દરરાજના પાઠ દરરોજ તૈયાર કરવા માટે તમારે સ* વંદા પ્રયત્નશીલ રહેવું જોઈએ, અને એ પ્રયત્ન નિરંતર નિયમિતપણે ચાલુ રહે તે માટે એક સમયકમ અર્થાત્ ટાઈમટેબલ તૈયાર કરી તમારે તમારા અને ભ્યાસગ્રહમાં લટકાવી રાખવું જોઈએ. પાઠશાળામાં જે વિષય તમને સમજાવવામાં આવે તે ઉપર એવું એકાગ્રપણે લક્ષ આપો કે તમે તમારા વિદ્યાથીમિત્ર કરતાં કઈ રીતે પછાત ન રહી જાઓ એટલું જ નહીં, પણ સર્વની ઉપર સ્થાન રાખી શકે. જો તમે તમારા નિત્યના પાઠ નિયમિતપણે તૈયાર કરશે અને અવકાશના સમયમાં અન્ય ઉત્તમ ઉત્તમ પુસ્તકો વાંચવાને અભ્યાસ પાડશો તે તમારા સમયને સદુપગ થવાની સાથે તમારા શિક્ષકને તથા સ્નેહીઓને પણ બહુ સારે પ્રેમ મેળવી શકશે. વિદ્યાથીઓને માટે જે વાત Jain Educationa International For Personal and Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ હાનિકારક તથા વિદ્યાન્નતિમાં કંટકરૂપ લેખાતી હોય તેનાથી નિરતર દૂર રહેવાને પ્રયત્ન કરજે. નિષ્ફળ વાતચીતમાં તથા ગપાટાઓ હાંકવામાં અને તેવી જ બીજી જાતની કુથલીમાં તમે તમારા જીવનને અમૂલ્ય અવસર જવા દેશે નહીં. તમારી સાથે અભ્યાસ કરનારા વિદ્યાથીઓ સાથે મિત્રાચારી રાખવી એમાં કાંઈ ખોટું નથી, પણ મિત્રોની હદ ઉપરાંતની સંખ્યા તમારા અભ્યાસમાં નડતરરૂપ ન થાય તેની સંપૂર્ણ સાવચેતી રાખશે. ઘણા મિત્રની જંજાળમાં પડવાથી ઘણીવાર વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસનું લક્ષ્ય બિંદુ ભૂલી જાય છે તેમ તમારા સંબંધ ન બને એની ચીવટ રાખજે. તમને કઈ મળવા આવે તથા રસ્તામાં કે મિત્ર મળી જાય તે તેની સાથે વિવેકપૂર્વક વાતચીત કરવી એ તમારૂં મુખ્ય કર્તવ્ય છે, પણ બનતાં સુધી અભ્યાસ કિંવા વિદ્યાવૃદ્ધિ સિવાયની બીજી વાતની નિરર્થક ચર્ચા કરી નિષ્ફળ સમય વિતાવશો નહીં. તેમજ કઈ મિત્રને ત્યાં વારંવાર જઈને તેને સમય નષ્ટ કરશો નહીં. તમારે વિધાથીજીવનને સમય બહુ અમૂલ્ય છે. તમારા જીવનની પ્રત્યેક ક્ષણ એટલી બધી ઉપયોગી છે કે તે ક્ષણને કાંઈ પણ જ્ઞાન પ્રાપ્ત કર્યા વિના જેમની તેમ જવા દેશે નહીં. પ્રમાદવશ કે એવાજ બીજા કઈ કારણથી જે તમારે સમય નિષ્ફળ વ્યતીત થઈ ગયે હેય તો તે માટે પશ્ચાત્તાપ કરી ભવિષ્યમાં સાવચેત રહેવાની પ્રતિજ્ઞા કરજે. તમે તમારા વખતને બરાબર સદુપયોગ કરતા રહેશો તો થોડા જ વખતમાં તમે બહુ સારી ઉન્નતિ પ્રાપ્ત કરી શકશે, એમાં કશી શંકા રાખશે નહીં. મારા જે જે પત્રે તમને પહોંચે તે પત્ર વાંચી ફાડીને નાખી ન દેતાં તેને સાચવી રાખશે, અને જ્યારે જ્યારે મારી Jain Educationa International For Personal and Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ સાથે વાતચીત કરવાની કે મારી સલાહ લેવાની તમને ઇચ્છા થાય ત્યારે મારા આ પત્રે પુન: વાંચી જજે. એથી તમને બહુ લાભ થશે, એટલુંજ હાલ તે કહું છું. પત્ર બીજે, RAM તમે તમારા વર્ગમાં પરિશ્રમી વિદ્યાર્થી તરીકે પંકાઓ છે અને તમારા અધ્યાપક તથા તમારા સહાધ્યાયીઓ | તમને પરિશ્રમી વિદ્યાર્થી તરીકે માન આપે, તે માટે છેતમારે તમારા નિત્યના અભ્યાસપાઠ બહુ સારી રીતે તૈયાર કરવા જોઈએ, જે વિદ્યાથીઓ બહુ પરિ. શ્રેમ કરે છે અને સર્વદા રૃર્તિવંત રહે છે તેઓ પાઠશાળામાં ઘણી સારી કીર્તિ પ્રાપ્ત કરી શકે છે. પરિશ્રમી વિદ્યાથી અન્ય આળસુ અને સુસ્ત વિદ્યાથીઓ કરતાં બહુજ અલ્પ સમયમાં બહુજ સારી રીતે આગળ વધી શકે છે, શિક્ષકે પણ એવા પરિશ્રમી વિદ્યાથી પ્રત્યે બહુ સંતુષ્ટ રહે છે એટલું જ નહીં, પણ પરિશ્રમી વિદ્યાથી પ્રત્યે સૈ કેઈ આંતરિક માન અને પ્રીતિ ધરાવતા થાય છે. શ્રમનું બીજું પણ એક બહુ સુંદર પરિણામ આવે છે, અને તે એ છે કે શ્રમ કરનાર વિદ્યાથીનું ચિત્ત હમેશાં પ્રસન્ન તથા ઉત્સાહમય રહે છે. પરિશ્રમી વિદ્યાથીને જ્યારે તેના અધ્યાપક તરફથી સાબાશી મળે છે ત્યારે તેને જે અપૂર્વ આનંદ થાય છે તે આનંદની તુલના બીજી કશી વસ્તુના આનંદની સાથે થઈ શકતી નથી, શ્રમ કરવાથી કષ્ટ થાય છે, એવી કલ્પનાને તમારા મગજમાં અજાણતાં પણ સ્થાન આપશો નહીં. શ્રમના પરિણામે જે સંતોષ અને આનંદ Jain Educationa International For Personal and Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્ત થાય છે તેની પાસે શ્રમનું કષ્ટ અકિંચિકર બની જાય છે. પરિશ્રમશીલ વિદ્યાથીને પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થવા બદલ જે ઈનામ પ્રાપ્ત થાય છે તે ઇનામ પ્રાપ્ત કરવાથી વિદ્યાથીને અપરિમિત આનંદ થવાની સાથે ભવિષ્યમાં વધારે ઉત્સાહ અને ઉમંગપૂર્વક અભ્યાસ કરવાની ગુપ્ત પ્રેરણા તેના અંતઃકરણમાં થાય છે. આ ઉત્સાહ અને આવી સુંદર આશાઓથી વિદ્યાથીનું જીવન બહુજ ઉચ્ચ કોટીનું તથા અનુકરણીય બની જાય છે. જેઓ પોતાના જીવનને અનુકરણીય તથા રાષ્ટ્રતિક બનાવવા ઈચ્છતા હોય તેમણે સંપૂર્ણ ઉમંગ, ઉત્સાહ તથા ઉદ્યમપૂર્વક સતત અભ્યાસ ચાલુ રાખવું જોઈએ. આ ઉસરવાની અસરમાં વધારે પત્ર ત્રીજો . - Yo : ત | મારો પત્ર મળે છે. તમે લખે છે કે તમે ત્યાં એ કલા હોવાથી તમને ગમતું નથી, એ હકીક્ત વાંચી મને બહુ આશ્ચર્ય થયું છે. વસ્તુતઃ તમે જેટલો વ1:ો ખત એકાંતમાં નિઃસંગપણે રહી શકે તેટલે વખત ઈ છે તમારા અભ્યાસમાં ગાળી શકે તે તમે બહુ સારી રીતે અભ્યાસ કરી શકે, એમ હું માનું છું. એક વિદ્યાથી પિતાના મિત્રો-સ્નેહીઓ તથા સગાં-વ્હાલાંઓથી પરિવેષ્ટિત રહ્યા કરે છે તે તેને અભ્યાસ બરાબર સારી રીતે કરી શકે નહીં. પરિ. શ્રમી અને વિજયની ઈચ્છાવાળા વિદ્યાથીઓ હમેશાં એકાંતને જ પસંદ કરે છે. બેશક, જેઓ રમતીયાળ હોય છે અને રમત વિના જેમને ઘડીભર પણ ચાલતું નથી તેમને પોતાનો સમય નષ્ટ કરવા Jain Educationa International For Personal and Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ માટે ભાઈબંધ-સ્તારની જરૂર પડે છે. જે તમને મહેનત કરીને ભણવાની ઈચ્છા નહીં હોય તે ખરેખર તમારૂં ચિત્ત એકાંતથી ગભરાયા વિના રહેશે નહીં.પ્રિય પુત્ર! સંસારમાં સત્કીર્તિ પ્રાપ્ત કરવી અને ઉચ્ચ અધિકાર પ્રાપ્ત કરે એ કાંઈ રમતવાત નથી. જ્યાં સુધી એકાંતમાં રહી સપ્ત પરિશ્રમ કરવામાં ન આવે અને અમુક અધિકારની ગ્યતા પ્રાપ્ત કરવામાં ન આવે ત્યાંસુધી સકિીર્તિ કે ઉચ્ચ અધિકારની આશા રાખવી ફેગટ છે. તમને જે તમારી વર્તમાન સ્થિતિ દુઃખમય અને અસહ્ય જણાતી હોય તે તમે તમારી બુદ્ધિને આશ્રય , અને વિચાર કરી જુઓ કે આ કંટાળાનું પરિણામ કેવું આવશે? જે વિદ્યાર્થી તરીકે તમને પ્રાપ્ત થયેલી પરિસ્થિતિને તમે સદુપગ નહીં કરી શકે અને આવા નજીવા કષ્ટને સહવાનું બળ નહીં દાખવી શકે તે તમારે માટે ભવિષ્યમાં ઉન્નતિના સર્વ માર્ગો બંધ જ રહી જશે, એ વાત નિશ્ચયપૂર્વક સમજી લેજે. થોડા વખતના શ્રમથી આખું જીવન જે કયારેય પણ સુખમય થઈ શકતું હોય તો તે આ વિદ્યાર્થી અવસ્થા જ છે. ભવિષ્યમાં સુખ પ્રાપ્ત કરવાની જે તમને લેશ પણ આંતરિક કામના હોય તો તમારે એકાગ્ર ચિત્તથી વિદ્યા પ્રાપ્ત કરવાનું ભગીરથ પ્રયત્ન કરવો જોઈએ. વિદ્યા એજ મિત્ર, વિદ્યા એજ બંધુ, વિદ્યા એજ કલ્યાણકારી અને વિદ્યા એજ તમારૂં ભૂષણ તથા વિદ્યા એજ તમારી આસાએશ છે, એમ ખરા હૃદયથી માનવા લાગશે ત્યારે જ તમે ઉત્તમ પ્રકારના સુખના ભક્તા બનવાની યોગ્યતા પ્રાપ્ત કરી શકશે. તમને આવી રીતે નિશ્ચિતપણે અભ્યાસ કરવાનો સમય મળે છે તે માટે તમે તમારી જાતને ભાગ્યશાળી લેખો. તમારા સદભાગ્યને લીધે આ અવસ્થામાં તમારા શિરે કેઈ જાતને વ્યાવહારિક બેજે નથી આવી Jain Educationa International For Personal and Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પડ્યા તે માટે પરમાત્માની સ્તુતિ કરો, અને વિદ્યાના અધ્યયનમાં તલ્લીનપણે ચિત્તને ચેાજી ઘેા. સુખ-શાંતિ-કીર્ત્તિ તથા પરમાનંદને માટે જો તમે આશા રાખતા હૈ। તા સમજો કે વિદ્યા વિના સુખશાંતિના એક નજીવા અંશ પ્રાપ્ત કરવા એ પણુ અસંભવિત છે તમારા પૂના પુણ્યબળે તમને તમામ પ્રકારની સગવડતા મળી ગઈ છે તે માટે સર્વદા પરમ શાંતિ અને ઉત્સાહથી ઉદ્યમ કરો. કાઇ રીતે કદાપિ નિરાશ મની કંટાળી જશે નહીં. ઉત્સાહી ખના. ગભરાઈને લમણે હાથ મૂકી બેસી રહેવું એ કાયર પુરૂષાનું લક્ષણ હાય છે. તમે કાયર નથી, પણ પુરૂષાથી છે, એ વાતની સ`ને ખાત્રી કરી આપો. સદા સાહસ અને હિંમતપૂર્વક કાર્ય કરા. સાહસી અને પરિશ્રમી મનુષ્ય પાસે કાઇ પણ પ્રકારની આફત કે વિપત્તિ ટકી શકતી નથી. પ્રત્યેક કાર્ય માં ધીરતા તથા દઢતાની પ્રથમ જરૂર પડે છે. કદાચિત્ તમારા કાર્યમાં કાંઇ કટક કે વિગ્ન જેવું તમને જણાય તે તેને કશુ મહત્ત્વ આપવાને બદલે તુચ્છકારી કાઢો. જે માર્ગ તમે ખરાખર વિચાર અને વિવેકપૂર્વક ગ્રહણ કર્યા હાય તેજ માગે ખરાખર ચાલ્યા જજો. કાઇની ખાટી મીક રાખશે। નહીં. કાઇ રીતે ગભરાશે! નહીં. આપણે મા'માં ચાલીએ છીએ તે વખતે આપણા પગ તળે અનેક કાંકરા તથા પથરાએ ચગદાય છે, પણ તે તરક્ આપણે ખીલકુલ લક્ષ નહીં આપતા સીધા ચાલ્યા જઈએ છીએ, તેજ પ્રમાણે તમે પણ વિશ્ર્વ કે કંટકની દરકાર કર્યા વિના સીધા માગે નિશ્ચિતપણે નિ યતાપૂર્ણાંક ચાલ્યા જાઓ. નિર્ભીય અને નિશ્ચિ ંત મનુષ્ય પોતાના લક્ષ્ય સ્થળે સાથી પ્રથમ પહોંચી જાય છે. જો કેાઇખાટી રીતે ડરવાની તથા ગભરાઇ જવાની ખાટી આદત તમને પડી જશે તેા તમારા ઉન્નતિના માર્ગમાં તમે ખડું આગળ વધી Jain Educationa International For Personal and Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૧ રાકશે નહીં. નિર્ભયતા એ આત્માનું એક દિવ્ય સકુરણ છે. ભયવાન તથા ડરકણ મનુષ્ય નજીવી વાતમાં ગભરાઈ જાય છે. એવા મનુષ્ય સંસારની લાતે સહન કર્યા સિવાય બીજું કશું સાર્થક કરી શકતા નથી. ખરો વીર અને સાહસિક મનુષ્ય ભય કે ગભરામણ કે કઠિનતા શી ચીજ હોય છે તે પણ સમજતો નથી. એવા મનુષ્ય જે માગે ભવિષ્યમાં સુખ પ્રાપ્ત થવાનું હોય છે તે જ માગે નિર્ભયતાથી ચાલ્યા જાય છે. જેઓ રમતગમત અને ભેગવિલાસને જ સર્વસ્વ માની લે છે તેઓ પિતાના અમૂલ્ય જીવનને કશે પણ સદુપએગ કરી શકતા નથી. સંસારમાં અત્યાર પર્યત જે પુરૂષે પ્રસિદ્ધ થઈ ગયા છે તે સર્વ પ્રતાપ તેમના સાહસને, દઢતાને તથા નિર્ભયતાને જ છે, એમ ચોક્કસપણે સમજી લેજે. પત્ર ચેાથ. થત છે મારી પરીક્ષાને સમય હવે નજીક આવી લાગે છે. તમેને મેં સમયકમ (Timetable ) તૈયાર કરી તે કોઈ પ્રમાણે વર્તવાનું લખ્યું હતું તે રીતે વર્તતા હશે, અને આ વખતે બહુ ઉંચા નંબરે પાસ થઈ શકે તે માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી હશે, એવી આશા રાખું છું. પરીક્ષાને હોલમાં જો તમે સારી રીતે ઉત્તરે લખી શકશે તે તમને એટલો બધે આનંદ થશે કે અત્યાર સુધી તમારે પરિશ્રમ તમે તદ્દન ભૂલી જશે એટલું જ નહીં, પણ ભવિષ્યમાં વિશેષ પરિશ્રમ કરવાની વૃત્તિને સતેજ બનાવી શકશે. જે Jain Educationa International For Personal and Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ આવો અપૂર્વ આનંદ લે હોય અને અભ્યાસના શ્રમને મને રંજક બનાવવો હોય તે તમે તમારા અમૂલ્ય સમયને કઈ પણ પ્રકારે દુરુપગ ન કરશો, એજ મારી તમને ભલામણ છે. કદાપિ પણ વિ ઘાથીઓ સાથે ગામગપાટા હાંકવા કે કોઈની નિંદા કરવા બેસશે નહીં. હમેશાં ભણવા-ગણવામાં અને લખવા-વાંચવામાંજ તલ્લીન રહો. મને ખાત્રી છે કે જો તમે એકાગ્ર ચિત્તથી બરાબર શ્રમપૂર્વક અભ્યાસ કરશો તે તમે સ્કુલમાં સારી કીર્તિ પ્રાપ્ત કર્યા વિના ૨હેશો નહીં. મહેનત કરવી, પણ એવી મહેનતનું ખોટું અભિમાન કરી ફુલાઈ જશે નહીં, અને જેની તેની પાસે તમારી મહેનતના બણગા ફૂંકશે નહીં. શાંત રીતે, પ્રમાણિકપણે મહેનત કરે. તમે મને હેતન કરી છે, એ વાત તમારી પરીક્ષાના પરિણામ ઉપરથી સિદ્ધ થાય તેજ તે મહેનત સફળ અને ઉપયોગી છે. પાવા હિ બામા: એ ઉઘોગી મનુષ્યનો મુદ્રાલેખ હોય છે. અર્થાત્ ફળ જોઈને જ તેના પ્રારંભનું અનુમાન લકે કરે, એ ડાહ્યા માણસો આગ્રહ ધરાવે છે અને તે વાસ્તવિક છે. જે વિદ્યાથી પિતાની મહેનત અને બુદ્ધિની સર્વદા સર્વની સમક્ષ બડાઈ હાંકયા કરે છે તે વિદ્યાથી કમનશીબે જે “નાપાસ” થાય છે તો તેનું અંત:કરણ બળીને રાખ થઈ જાય છે, કારણ કે તેનું અભિમાન તેના અંત:કરણમાં ભયંકર અગ્નિ સળગાવી દે છે. જો કે તમને એમ પૂછે કે તમે અમુક વિષય તૈયાર કર્યો?” તે તેના ઉત્તરમાં અભિમાન ન દર્શાવતાં માત્ર એટલું જ કહો કે “સમજવાનો પ્રયત્ન કર્યો છે, પરિણામ કમીંધીન છે.” આવા અભિમાન રહિત શબ્દ તમને કદાપિ પશ્ચાત્તાપ કરાવશે નહીં અને ધીમે ધીમે તમારૂં ચારિત્ર પણ નમ્ર અને ગંભીર બનતું જશે. ગામમાને દૂતા ઢં Jain Educationa International For Personal and Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૩ અભિમાનથી લંકા જેવી નગરીને પણ વિનાશ થઈ ગયો છે, તે પછી પામર મનુષ્યનું શું ગજું ? અભિમાનથી માણસનું અંતઃકરણ સંકુચિત બની જાય છે, અને તેથી તેમાં જે પ્રકાશ દાખલ થઈ શકતો નથી. આનું પરિણામ આખરે બહુ બુરું આવે છે. દુગુણનું તો અભિમાન કરવું જ નહીં, કિંતુ સદ્દગુણનું પણ અભિમાન ન ધરવું. માત્ર સદગુણ પ્રત્યે પ્રેમ રાખ, અને સગુણું માનની અંત:કરણપૂર્વક અનુમોદના કરવી, એજ આપણું સર્વનું કર્તવ્ય છે. પત્ર પાંચમે. મારે નિરંતર “જાત મહેનત” અને “ચારિત્ર” જેવા ગ્રન્થનું વાંચન ચાલુ રાખવું જોઈએ. જો તમે આ સલાહ પ્રમાણે વર્તશે તો તમારું જીવન પરિશ્રમી અને એક ઉત્સાહી થયા વિના રહેશે નહીં. તમારું ભાવી જીવન “ હું કેવી રીતે સુખમાં પસાર થાય એની તૈયારીઓ તમારે આ અવસ્થામાંથીજ કરવાની છે. જે મનુષ્ય બાલ્યાવસ્થામાં પરિશ્રમ કરી ગ્યતા પ્રાપ્ત કરે છે તે મનુષ્ય આખી જીંદગી પર્યત સુખમાં રહી શકે છે, અને ધર્મધ્યાન તથા બીજાં પારલૌકિક હિતનાં કાર્યોમાં પણ ભાગ લઈ શકે છે. જે તમારા જીવનને આ અમૂલ્ય અવસર નકામે કાઢી નાખશો તે આગામી જીવન બધું દુઃખમાં અને હાથમાં જ પસાર થશે, એમ કહેવાની જરૂર નથી. ગયા વખત ફરી ફરીને આવતું નથી. સમયરૂપી અમૂલ્ય ધનસંપત્તિને આ અવસ્થામાં દુરુપયોગ કરી નાખશે તે પછી કઈ પ્ર Jain Educationa International For Personal and Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ કારે એ સંપત્તિ પુનઃ પ્રાપ્ત થઈ શકશે નહીં, એ વાત ખાસ કરીને યાદ રાખજે. આળસમાં અને સુસ્તાઈમાં સમય એટલે બધો જલ્દીથી પસાર થઈ જાય છે કે તેની આપણને ખબર પણ રહેતી નથી, તેથી સમયને બરાબર માન આપે. એક સેકન્ડ જેટલો સમય પણ નિરથક ન જાય તેની સાવચેતી રાખશો. આજે જે સમય નિષ્ફળ પસાર થઈ જશે તેને માટે તમને આખી જીંદગી સુધી પશ્ચાત્તાપ થયા કરશે. વિદ્યાને માટે તમારા અંતઃકરણમાં એવી ઉગ્ર તૃષા ઉદ્દભવવી જોઈએ કે જાણે તમે વિદ્યારૂપી નદીમાં ડુબી ગયેલા છે છતાં તમારી તૃષા ન છીપતી હોય, એમજ તમને લાગ્યા કરે. પુસ્તકના વાંચન પ્રત્યે તમને એટલી બધી ચિ ઉત્પન્ન થવી જોઈએ કે એક પુસ્તક હાથમાં લીધા પછી તેને પૂર્ણ કર્યા વિના પાછું મૂકવાનું મનજ ન થાય. સૌથી પ્રથમ તમારે તમારા અભ્યાસનાં પુસ્તક પ્રત્યે સંપૂર્ણ લક્ષ આપવું, અને એમ કરતાં જે સમય બાકી રહે તે સમયમાં ઉત્તમ પુસ્તક આદિથી અંત પર્યત વાંચવાનો અને વિચારવાને અભ્યાસ પાડે. છએક મહીના સુધી આ અભ્યાસ ચાલુ રાખશે તે તમને વિદ્યાને આનંદ કેવો અપૂર્વ હોય છે તેની સહજ ખાત્રી થશે. પછી તે તમને પોતાને કોઈની પણ ભલામણ કે સલાહ વિના વિદ્યા પ્રાપ્ત કરવાનું વ્યસન લાગી જશે. અમારું કામ માત્ર તમને માર્ગ બતાવવાનું છે. અમે તમને કાયમ ઉપયેગી થઈ શકીએ નહીં, કારણ કે કાળની કોને ખબર છે? અમે તે આજ છીએ અને કાલ નથી. અમારી હૈયાતીમાં જે તમને બરાબર માર્ગ હાથ લાગી જાય અને ડી ઘણું વિદ્યા પ્રાપ્ત થઈ જાય તે તમારે તમારૂં અહોભાગ્ય માનવું જોઈએ. આજકાલ થોડી વિદ્યા પ્રાપ્ત કરવાથી વ્યવહાર ચાલી શકતું નથી. તમે સાંભળ્યું હશે કે બી. એ. Jain Educationa International For Personal and Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૫ સુધી અભ્યાસ કરનાર પણ ભાગ્યેજ ઉંચા અધિકાર પ્રાપ્ત કરી શકે છે. એમ. એ. ની ડીગ્રી પ્રાપ્ત કર્યા વિના તમે કાઇ પણ શાખામાં મહુ ઉપયેાગી થઇ શકે એમ વર્તમાન સંયેાગા જોતાં મને લાગતુ નથી, પરંતુ એમ. એ. સુધી પહોંચવુ અને એમ. એ. માંથી કીર્ત્તિ પૂર્ણાંક પસાર થવું એ કાંઇ સહજ વાત નથી. તેમાં અહુ સખ્ત પરિશ્રમ કરવાની જરૂર પડે છે. સંસારમાં સુખ અને શાંતિપૂર્વક જીવન વ્યતીત કરવુ એ પ્રત્યેક બુદ્ધિમાન પુરૂષનું કામ છે, પરંતુ ચેાગ્યતા અને વિદ્વત્તા વિના એવું જીવન પ્રાપ્ત કરવાની આશા રાખવી ફાગટ છે. એટલા માટે તમારે વિદ્યા પ્રાપ્ત કરવાને કમ્મર કસીને મહાર આવવુ જોઈએ, અને ઘેાડા વખત સમર.1 ભાગવિલાસેાને એક ખાન્તુ મૂકી દઇ વિદ્યાના સમુદ્રમાં કૂદી પડવુ જોઇએ. વિદ્યારૂપી સમુદ્રમાં જ્યાંસુધી ઉચ્ચ પ્રકારનાં મોતી હાથ ન આવે ત્યાંસુધી સતત મહેનત કર્યા કરવી, એ તમારૂં મુખ્ય કર્તવ્ય હોવુ જોઈએ. પુસ્તક અને તમારા પેાતાના સિવાય તમને બીજી કઇ વાતના ખ્યાલ પણ ન આવવા જોઇએ, ગપાટા કે ટાયલાં એ તે તમારા માર્ગમાં કંટકરૂપ છે એમજ માનજો. ખરાંમર મહેનત કરીને એક વાર પરીક્ષા પાસ કરી લ્યા. જો તમે મારી આ સલાહ ઉપર લક્ષ નહીં આપે। અને તમારા સમયના દુરુપયેાગ કરશેા તા આખી ઉમર સુધી તમારે પોતાનેજ દુ:ખ ભોગવવુ પડશે એટલુંજ નહીં, પરંતુ મારે પણ તમારા દુ:ખે દુ:ખી થવુ પડશે. પિતાને પ્રસન્ન કરવા એ પ્રત્યેક પિતૃભક્ત પુત્રની ફરજ છે. તમે વિદ્યા પ્રાપ્ત કરશેા તાજ તમે મારી પ્રસન્નતા મેળવી શકશેા, સમયની દુર્લભતાના પુનઃ પુનઃ વિચાર કરે. ભાવી પ્રવાસને માટે તૈયારી કરવાના આ સમયજ ઉપર્યુક્ત છે. તમારાથી અને તેટલી તૈયારી કરી લ્યે, ભવિષ્યમાં Jain Educationa International For Personal and Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ મુંઝાવું ન પડે, અને જીવન પર્યત સુખમાં રહી શકે, તેટલી તૈયારી કરવાનો આ સમય નકામે જવા દેશે નહીં. રમતગમતમાં વખત કાઢી નાખશે તે તમારી સાથેના અભ્યાસીઓ તમારાથી આગળ વધી જશે, અને તમે આંખો ફાડીને જોઈ રહેશે એટલું જ નહીં, પણ નિરાશાનો અગ્નિ તમારી સમસ્ત સુંદર આશાઓને ભસ્મીભૂત કરી નાખશે. હું પ્રથમ જ કહી ગયું છું કે અમે તો માત્ર તમારા માર્ગદર્શક છીએ. તમારું સુંદર ભાવી કેવી રીતે તમારે ઘડવું એ કામ તે તમારા પિતાના જ હાથમાં છે. મનુષ્ય પોતાના ભાવીને માલીક છે, એવી એક અંગ્રેજીમાં કહેવત છે. જો તમે આ અવસ્થામાં મહેનત કરીને વિદ્યા પ્રાપ્ત નહીં કરે અને ભેગવિલાસ તથા રમત ગમતમાંજ સમય વીતાડશે તે સંસારના મનુષ્યો તમને તેમના પગથી કચરતા ચાલ્યા જશે. તમારા કુટુંબના માણસે તથા તમારા મિત્રે પણ તમારી મશ્કરી કરશે. પત્ર છઠ્ઠો. / o જાના દિવસેમાં શું કરવું? તેના ઉત્તરમાં લખવાનું કે તેવા અવકાશના વખતમાં કોઈ ખાસ ઉપયેગી વિયુષનાં પુસ્તકોનું વાંચન-મનન કરવું. રજાના દિવસો એવી રીતે વ્યતીત કરવા જોઈએ કે જેથી જ્ઞાનની સાથે ગમત પણ મળી શકે. ઘેર એકાંતમાં અવ્યાકુળપણે વાંચવાથી જે લાભ મળે છે તે સ્કુલના વાંચનથી મળતો નથી. કલાસમાં જે વિષયનું અધ્યયન થાય તે અવકાશના વખતમાં પુનઃ વિચારપૂર્વક ઘેર વાંચી જ જોઈએ. સ્વયં અભ્યાસ અથવા Jain Educationa International For Personal and Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ અંગ્રેજીમાં જેને self-study કહે છે તેનાથી કેવા મહત્વના લાભ પ્રાપ્ત થાય છે, તે બીના પરિશ્રમી વિદ્યાર્થીઓ બહુ સારી રીતે જાણે છે. સ્વયં પુસ્તકાવલોકન કર્યા સિવાય કેઈ મનુષ્ય ગ્યતા મેળવી શકતું નથી. કારણ સ્પષ્ટ છે કે અમુક વિષયનું વાંચન કરતી વેળા જે વિચાર કે મનન કરવું જોઈએ તેને માટે તે વખતે અવકાશ મળતું નથી. એટલા માટે જે જે ઉત્તમ પુસ્તકે તમારી સ્કુલની લાઈબ્રેરીમાં હોય તે પુસ્તકે તમે પોતે એકાગ્રતાપૂર્વક એક વાર વાંચી જજો. તેમાં જે વાત તમને ઉપયોગી લાગે તેની એક નેટબુકમાં નેધ કરતા જજે, પરંતુ પ્રિય પુત્ર! આ પ્રસંગે મારે તને મને એક ખાસ વાત જણાવી દેવી જોઈએ અને તે એ છે કે જેથી કરીને તમારી તબીયત બગડી જાય, એવી હદ ઉપરાંતની મહેનત કરશો નહીં. હું તમને પુનઃ પુન: અભ્યાસ કરવાનું પ્રબોધ્યા કરું છું તે ઉપરથી એમ સમજી લેશે નહીં કે આરોગ્યતાની પણ દરકાર કર્યા વિના અભ્યાસ કર્યા કરે ! આરોગ્યતા ઉપરજ જીવનને સઘળો આધાર છે. એ વાત કદાપિ ભૂલી જશો નહીં. ધામમોક્ષાનાં માથું મૂકુત્તમ-અર્થાત્ પુરૂષાર્થની સિદ્ધિને માટે આરોગ્યની પ્રથમ જરૂર છે. શરીર અને મન જે આરેગ્ય હશે તે જ તમે સંસારમાં સકાર્ય કરી શકશે. શરીરની અસર મન ઉપર થયા વિના રહેતી નથી. શરીર નિર્બળ થાય તે મિન પણ નિર્બળ થાય, એક સામાન્ય નિયમ છે. જ્યાં શરીર નિર્બળ થયું, ત્યાં મનને નિર્બળ થવું જ પડે છે, અને તમે જાણો છો કે એ નિર્બળતા અનેક પાપ કરાવ્યા વિના છોડતી નથી. એક વિદ્વાને કહ્યું છે કે દુર્બળતા એજ પાપ છે. Weakness is sin. Jain Educationa International For Personal and Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ મતલબ કે શરીરની સુખાકારી. સાચવવામાં પ્રમાદ કરશે તે તમે તમારી સઘળી મહેનત ઉપર પાણી ફેરવશે, એ વાતનું વિસ્મરણ થવા દેશે નહીં. શરીરનું સ્વાથ્ય સુરક્ષિત રાખવા માટે કસરત એ એક બહુજ ઉપયોગી સાધન છે. પ્રતિદિન કસરત કરવાનું રાખજે. કસરતમાં આળસ થાય તો પણ મનને મજબૂત કરી કસરત કરજે. વાંચનથી અથવા અભ્યાસથી જે કંટાળો આવે છે, તે કસરત કરવાથી આપોઆપ દૂર થઈ જાય છે, અને મન પ્રફુલ્લ રહે છે. માનસિક શ્રમ દૂર કરવાને માટે શારીરિક શ્રમ અત્યંત ઉપયોગી છે. સબળ મન અને સબળ શરીર સમસ્ત વિશ્વને પિતાના ચરણોમાં નમાવી શકે છે. એક મહાન પુરૂષ કહે છે કે-“ Dron naries with an well intelligant brain-and the whole world is at your feet”. પત્ર સાતમે. ઘાથીઓ જ્યારે નવરા પડે છે ત્યારે ઘણું કરીને તેમને એવા વિચારો આવવા લાગે છે કે “ભવિષ્યમાં મારૂં શું થશે?” આવા વિચારે સ્વાભાવિક રીતે દરેકને એક આવવા જોઈએ અને આવે છે પણ ખરા. સૈ કઈ છે પોતપોતાની સ્થિતિ અને ભાવના પ્રમાણે આ વિચારને નિર્ણય કરે છે. પરંતુ આ વિચારની સાથે મારે તમને એક સાવચેતી આપવી જોઈએ. “મારું શું થશે, ભવિષ્યમાં હું સુખી થઈશ કે નહીં?” ઈત્યાદિ ચિંતાઓ તમારા મનને Jain Educationa International For Personal and Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ શિથિળ કિંવા નિર્બળ ન બનાવી દે તેનું ખૂબ લક્ષ રાખવાનું છે. જે ચિંતાથી તમે હતાશ થાઓ, તમારા ભાવી ઉચ્ચ મનેર ઉડી જાય તેવી એક પણ ચિંતાને તમારી પાસે આવવા દેશે નહીં. મનમાં સહેજ પણ શિથિલતા જે દાખલ થાય છે તે પછી શ્રમ કે ઉદ્યોગ કરવાની વૃત્તિ ટકી શકતી નથી. આપણું પિતાનું એકલાનું જ સુખ શોધીને બેસી રહેવું, અને આપણા આશ્રય નીચે રહેલા સ્ત્રી-પુત્ર પ્રત્યે તથા કૌટુંબિક મનુષ્ય પ્રત્યે બેદરકાર રહેવું, એટલું જ નહીં પણ તેમના પ્રત્યે સહાનુભૂતિને છાંટ પણ ન હોય તે, તે જીવન બીલકુલ ઈચ્છવા યોગ્ય નથી, કારણ કે એવું સ્વાર્થ મય જીવન અધમાધમ અને નિકૃષ્ટ ગણાય છે. આ જગતમાં જન્મ ધરીને પોતાનું પેટ કેણ નથી ભરતું? કૂતરાં અને બીલાડાં પણ તેમ કરી શકે છે. જે આપણે પણ તેમની માફક આપણું એકલાનું સુખ શોધીને બેસી રહીએ તે જનાવરમાં અને આપણામાં શું ભેદ, રહે? મનુષ્ય સર્વ જીમાં શ્રેષ્ટ પંકિતને જીવ ગણાય છે. દેવે પણ મનુષ્યના જેવું જીવન પ્રાપ્ત કરવાની ભાવના રાખે છે, એમ શાસ્ત્રોમાં કહ્યું છે. મનુષ્યોમાં બુદ્ધિ અને ધર્મભાવના સહજભાવે હેલી હોય છે. એ બનેને અનુસરી માણસેએ પરહિતાર્થે બને તેટલો ભેગ આપવાને તત્પર રહેવું જોઈએ. આત્મભાવને વિસ્તૃત બનાવવાને માટે આ સંસાર એક શાળા સમાન છે. તેમાં સૌ પ્રથમ આપણે આપણા કુટુંબ-પરિવારના મનુષ્ય પ્રત્યે પ્રેમ રાખતાં શીખવું જોઈએ, અને ધીમે ધીમે આ નિસ્વાર્થ પ્રેમભાવને એ તે વિશાળ બનાવ જોઈએ કે જે તમે કમે મિત્રે, સંબંધીઓ તથા જગના સમસ્ત મનુષ્ય પ્રત્યે સતત વહ્યા કરે. મનુષ્ય માત્રને સહાયતા આપવી એ આપણું આવશ્યક કર્તવ્ય છે, એ વાતની Jain Educationa International For Personal and Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૦ તમારે દ્રઢ પ્રતિજ્ઞા કરી લેવી ઉચિત છે. પોતાના તનથી, મનથી કે ધનથી હરકેઈ પ્રકારે અન્ય પ્રાણુને ઉપયોગી થવું, એજ ઉત્કૃષ્ટ જીવનનું લક્ષણ છે. આવા ઉત્કૃષ્ટ જીવન પ્રત્યે જેમ બને તેમ જલદીથી પહોંચવાની તૈયારી કરજે. પરહિતની ભાવનાથી હદય-મન પ્રફુલિત રહે છે. સંસારના તમામ ધર્મો તથા ઉપધર્મો પરહિતવૃત્તને એકી અવાજે અનુમોદન આપે છે. જ્યારે જ્યારે સમય મળે ત્યારે ચરિત્ર-સુધારણ સંબંધી પુ સ્તકે વાંચતા રહેવું. આવા ઉત્તમ ગ્રંથોના વાંચનથી માનસિક તથા આત્મિક સુખને કિંચિત્ અનુભવ થાય છે, સંસારના દુઃખે તથા ઉપાધિઓ તુચ્છવત્ જણાવા લાગે છે, અને વિવિધ આપત્તિઓની અસર હૃદય ઉપરથી છેક ભુંસાઈ જાય છે. ચરિત્ર-સુધારણું સંબંધી ઉપદેશની અસર આપણું હૃદય ઉપર ચિરસ્થાયી રહી શકતી નથી, એ વાત હું કબુલ કરું છું. પણ તેનું એક કારણ છે કે લેકે સ્વાર્થ અને અહંકારના મદમાં આવી એ બધો મહત્ત્વને ઉપદેશ ભૂલી જાય છે. સંસારના હેટા ભાગની પ્રવૃત્તિ જઈશું તે આપણને જણાશે કે તેઓ પ્રાય: કૂડકપટ અને વિશ્વાસઘાતની જ બાજીઓ ખેલતા હોય છે. આવું જીવન સચ્ચરિત્રથી બહુ વેગળું ગણાય છે. સાધારણ મનુષ્યના હૃદય ઉપર આવી અાગ્ય પ્રવૃત્તિની ઉંડી છાપ પડે છે. અને તેથી એક વખત સચ્ચરિત્રમય જીવન ગાળવાને તત્પર થયેલ મનુષ્ય પુનઃ આવી કુપ્રવૃત્તિના બળવાન વેગમાં તણાવા લાગે છે. એટલા માટે શાસ્ત્રોમાં “સત્સંગ” વિષે બહુ ભાર મુકીને ઉપદેશ કરવામાં આવ્યા છે. એક સ્થળે કહ્યું છે કે લા િસકનનાંતિના મત મવાળવતાને ના-એક ક્ષણ માત્રની સજજન પુરૂષોની Jain Educationa International For Personal and Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧ સબત, આ ભવસાગર તરવામાં નૈકા સમાન થઈ પડે છે. માટે બને ત્યાં સુધી ઉત્તમ પુસ્તકના વાંચનની સાથે સતપુરૂષના સમાગમમાં રહેવાની ભાવના રાખવી. સજજન-સમાગમથી સદ્દગુણેની અસર હૃદય ઉપર એવી તે દ્રઢપણે બેસી જાય છે કે પુન: તે નાબુત થઈ શકતી નથી. જે સ્થળે આ સજન-સમાગમ દુર્લભ જણાત હોય તે સ્થળે ઉત્તમ પુસ્તક તથા ઉત્તમ લેખેને સહવાસ ચાલુ રાખવાથી એ અભાવ છેડે ઘણે અંશે દૂર થઈ શકે છે. કેટલાએકે કહે છે કે આપણે તે ઉત્તમ કાર્યો અને શુભ આચરણનું જ્ઞાન પ્રાપ્ત કરીએ, એટલે બસ.” પણ આ વાત યાદ રાખજો કે સચ્ચરિત્ર વિના જ્ઞાન અપૂર્ણ છે. તમારામાં ગમે તેટલું ઉત્તમ જ્ઞાન ભર્યું હોય, પણ જે તેની સાથે સદાચાર ન હોય તે એ જ્ઞાનને હું બહુ મૂલ્યવાન માનતું નથી. કેવળ માત્ર જ્ઞાનથી કાંઈ લાભ નથી. તેની સાથે જે સચ્ચરિત્ર હોય, જ્ઞાનની સાથે મહાપુરૂષોના પવિત્ર જીવનની અસર પણ હૃદય ઉપર ચિરસ્થાયીપણે રહી ગઈ હોય તેજ તે જ્ઞાન અમૂલ્ય વસ્તુ છે, એમ કહી શકાય. જ્ઞાન અને ચારિત્રનો સંગમ એજ ખરૂં તીર્થ છે. બુદ્ધિ અને અનુભવથી આ વાત સિદ્ધ થઈ ચૂકી છે કે જે વસ્તુ આપણે માટે લાભદાયક હોય, અને કમનસીબે તે વસ્તુ સં. પૂર્ણ રીતે આપણને પ્રાપ્ત થઈ શકે એમ ન હોય તે જેટલે અંશે બની શકે તેટલે અંશે તે પ્રાપ્ત કરવાને આપણે પ્રયત્ન કરે જેઈએ. હું એમ કહેવા માગું છું કે જે આ સમયે તમને સત્ પુરૂષોને સમાગમ અપ્રાપ્ય અથવા અશકય જણાતો હોય તો ઉત્તમ પુસ્તક દ્વારા, કિંવા ઉત્તમ પુરૂષના જીવન-ચરિત્ર દ્વારા મહા પુરૂના જીવન-પ્રસંગેને અભ્યાસ કરે. પ્રત્યક્ષ દર્શનના અભાવે કે પુસ્તક દ્વારા કે ચિત્રદ્વારા તેમના સગુણેને, બને Jain Educationa International For Personal and Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ તેટલો લાભ લે, એજ આપણું કર્તવ્યસૂત્ર હોવું જોઈએ. સ જન–સમાગમ સહેજે પ્રાપ્ત થઈ શકે તેમ નથી, એટલા માટે ઉત્તમ પુસ્તકે કે ઉત્તમ જીવન-ચરિત્રે પણ ન વાંચવા એવી સલાહ બી. લકુલ સ્વીકારવા એગ્ય નથી. પ્રત્યક્ષ સચ્ચરિત્રના દ્રષ્ટાંત વિના આ પણું જીવન સંપૂર્ણતા પ્રાપ્ત ન કરી શકે તે પણ તેનું જ્ઞાન, છેક અજ્ઞાનાવસ્થા કરતાં ઘણું ઉપકારક છે. જ્ઞાનના પ્રકાશમાં મનુષ્ય પિતાને માર્ગ ગમે ત્યારે પણ શોધી શકે છે, જયારે અજ્ઞાન મનુષ્ય તરફ ભટકી વળવા છતાં પોતાને ગ્ય એ માર્ગ મેળવી શકતો નથી. જે સચ્ચરિત્ર પ્રત્યેને આપણે ઉત્સાહ કાયમ રહે તે ધીમે ધીમે આપણે પોતે જ સચચરિત્રતાના દ્રષ્ટાંતસ્વરૂપ બની શકીએ, એમાં કાંઈ આશ્ચર્ય જેવું નથી. જ્ઞાન અને સદાચારને સંગમ થવાથી જીવન આનંદમય પસાર કરવાનો રાજમાર્ગ હાથમાં આવી જાય છે. તમે જાણતા હશો જ કે મનુષ્ય-જીવનમાં અનેક સમયે એવા પ્રસંગે પ્રાપ્ત થાય છે કે તે સમયે કષ્ટ અને આપત્તિનો ભાર સહ્યા વિના ચાલતું નથી. પરંતુ આપણા અંતઃકરણમાં જે જ્ઞાન અને સદાચારને નિર્મળ દીપક સળગતા હોય છે, તો એ કષ્ટ અને દુઃખ આપણને મુંઝવી શક્તા નથી. આપણા ગૃહસંસારમાં ઘણુંવાર મતભેદને લીધે અથવા ગેરસમજુતીને લીધે અનેક કલેશ-કંકાસો ઉત્પન્ન થાય છે. પણ તે વખતે જે આપણું અંત:કરણ સદાચારથી દ્રઢ થયેલું હોય છે તે તે વિરોધની કશી અસર આપણું ઉપર થતી નથી. મિત્રો અથવા કુટુંબીઓ ગમે તેટલો આપણું ઉપર અન્યાય કરે તે પણ તેઓ આપણા ચિત્તની નિર્મળ-આનંદમય સ્થિતિને નષ્ટ કરી શકતા નથી. જે વ્યવહારથી સામાન્ય મનુષ્યને અનંત વે. દના થાય છે, તે જ વ્યવહાર સચ્ચરિત્ર પુરૂષને ખેદ પ્રકટાવવાને Jain Educationa International For Personal and Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૩ બદલે દયા કે ઉપહાસ્ય જ પ્રકટાવે છે. મતલબ કે જ્ઞાની અને સદાચારી મનુષ્ય નિરંતર એ નિર્મળ આનંદ અનુભવે છે કે તેના ઉપર સંસારના કડવા અનુભવ પણ કશી માઠી અસર ઉપજાવી શકતા નથી. તે તે ગમે તેવા દુ:ખદ પ્રસંગોમાં પણ આત્મ સમાહિતપણે સ્વસ્થ-શાંત અને ગંભીર જ બની રહે છે. “સદાચાર” સં. બંધી ગ્રંથોના વાંચનથી એક એવો પણ લાભ થાય છે કે, જે દેખા સામાન્ય મનુષ્યોને ગાંડાતૂર બનાવી દે છે તે દેખાવ ગંભીર વિષયના અભ્યાસીઓની પાસે તુચ્છવત્ જણાય છે. આનું જ નામ સાચી ગંભીરતા તથા સાચું મહત્ત્વ છે. સદ્દગ્રંથોનું વાંચન આપણને શુદ્ર બાબતે જેવી કે ખેલ–તમાસા-નાચ-રંગમાં ભાગ લેતા અટકાવે છે. કારણ કે સુંદર વચનામૃતોને જેણે એકવાર રસાસ્વાદ લીધો છે તે મનુષ્ય આવી નજીવી બાબતે માં હર્ષને બદલે ઉલટ કંટાળો જ અનુભવે છે. વિચારશીલ મનુષ્ય અને સામાન્ય મનુ માં જે કાંઈ ફેર હોય તે તે આટલે જ છે. સાધારણ મેળામાં કે નાટક-ચેટકમાં સામાન્ય જનસમાજ ઉત્સાહપૂર્વક દેડી જાય છે ત્યારે વિચારશીલ વાંચક–અભ્યાસી પિતાના કર્તવ્યમાં એથી હજારગણે વધારે આનંદ મેળવે છે. સામાન્ય મનુષ્યને જે કઈ ક્ષુદ્ર ખેલતમાસામાં કે નાચમાં જતા રોકે છે તે તેનું હૃદય ખેદથી બળીને રાખ થઈ જાય છે. આથી બરાબર ઉલટી રીતે જે કઈ ગંભીર અભ્યાસી મનુષ્યને આવા ક્ષુદ્ર નાચ–તમાસામાં જબરજસ્તીથી લઈ જાય છે તે તેને પિતાની કર્તવ્યવિમુખતા માટે બહુ ખેદ થયા વિના રહેતું નથી. ગંભીર અને વિચારશીલ મનુષ્યને આપણે આડાઅવળા ભટકતા અને ફરતા નથી જોઈ શકતા, તેનું એજ કારણ છે કે તેઓ નજીવી બાબતમાં રસ લઈ શકતા નથી. તેમના Jain Educationa International For Personal and Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૪ જ પોતાના અંત:કરણામાં જ સુંદર ભાવનાના એવા ઝરા વહેતા હાય છે કે તેમાં ડૂબ્યા રહેવાથી જ તેએ યથાર્થ આનદ મેળવી શકે છે. તેમને આપણા ક્ષુદ્ર તમાસાએ છેકરાંની રમત જેવા જ લાગે છે. મતલખ કે સદ્મ થાના વાંચનથી મનુષ્ય ગંભીર-વિચારશીલ-દૂરદશી તથા સાહસિક ખની શકે છે. પત્ર ૮ મે. નુષ્યા પાતાની અવસ્થાની સરખામણી, પેાતાનાથી હલકી અવસ્થાવાળા મનુષ્યા સાથે કરે તે તેઓનું જીવન તેમને સુખમય જણાયા વિના રહે નહીં. આપણા સ્વચ્છ વસ્ત્રાના નિધન ભિક્ષુકેાના ચીંથરા સાથે મુકામલે કરી, આપણા સ્વાદીષ્ટ અન્નના કંગાળ મનુષ્યાએ ભીક્ષાવર્ડ પ્રાપ્ત કરેલ રોટલીના ટુકડા સાથે મુકાબલેા કરી, અને આપણી આરાગ્યતાના, રાગીઓના ગંભીર રાગેશ સાથે મુકાખલેા કરી, આપણે પરમાત્માના ઉપકાર ગાવા જોઇએ. આ સ ંસા૨માં એવા સેંકડા મનુષ્યેા છે કે જેએ અન્નના એક દાણા માટે તરફડીયા મારતા હોય છે, એવા હજારો મનુષ્યેા છે કે જેએ ભૂખથી અને ટાઢથી થરથર ધ્રુજતા હેાય, એવા લાખા મનુષ્યેા છે કે જેમને પેટપુરતુ ખાવાનું તથા શીયાળાની રૂતુમાં પુરતુ પાથરવાનુ અને ઓઢવાનું પણ મળતુ ન હાય ! આ સંસારમાં એવા સખ્યાબંધ મનુષ્યા છે કે જેમને ખાવા-પીવાનું–ઓઢવાનું–દળવાનુ–પાણીભરવાનું વાસણ માંજવાનું તથા બળતણના ભારા વહન કરવાનુ મ Jain Educationa International For Personal and Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૫ પોતાને એકલાને જ કરવાનું હોય. અનેક મનુષ્યા સંતાન-પ્રાપ્તિ માટે રાત્રીદિન ચિંતાતુર રહ્યા કરે છે, અને સંતાનને માટે દેવ-દેવીઆને ભાગે પલાગા ધરવા છતાં નિરાશ બની બેસી રહે છે. એવા પણ હજારો મનુષ્યા મળી આવશે કે જેમને સંતાન તે પ્રાપ્ત થયું હાય, પણ તે દુષ્ટ-વિષયી અથવા ચારરૂપે . પોતાના કુળને કલંકિત કરતુ હાય ! જે મનુષ્યા આવા આવા સ'કટોથી રહિત હાય તેણે પરમાત્માની સ્તુતિ કરી શાંતિથી ધર્મધ્યાન કરવામાં લક્ષ આપવુ જોઈએ. પ્રત્યેક મનુલ્યે પરમ શાંતિ અને પરમ સંતાષ પૂર્ણાંક પરમામાની સ્તુતિ તથા પેાતાના પાપાની ક્ષમા યાચવી જોઇએ. રાત્રે સૂતા પહેલાં આખા દિવસના ન્હાનાં-મ્હાટાં પાપાને યાદ કરી, તેને માટે પશ્ચાત્તાપ કરી, પુન: તેવાં પાપકર્મોંમાં પ્રવૃત્ત નહીં થવાની પેાતાના મનની સાથે દ્રઢ પ્રતિજ્ઞા કરવી જોઇએ. કેટલાએક તા એવા હલકા સ્વભાવના હોય છે કે પેાતાના મનુષ્ય-મંધુએ સાથે વાત કરતાં પણ શરમાય છે, અને જાણે કે તેમની સાથે વાત કરવામાં પેાતાની માન હાનિ થતી હોય એમ માની લે છે. આવા દંભી–અહંકારી અને માની મનુષ્યા જગત્ત્ને પ્રિય થઇ શકતા નથી. આપણે સર્વની સાથે અન્ધુભાવથી વવુ જોઇએ. મનુષ્યજાતિ આપણા અન્ધુ સમાન છે, એટલુ જ નહીં પણુ ક્ષુદ્ર જંતુ પણ આપણી દયા અને મૈત્રીને પાત્ર છે, એમ સ્વીકારવુ જોઇએ. હંમેશાં નમ્ર તથા શાંત રહેવું, એ સજ્જન પુરૂષાના મુદ્રાલેખ ડાય છે. આ સંસાર કે જેમાં મહાચક્રવત્તી રાજાએ પણ ખાલી હાથે ચાલી નિકળ્યા અને સ્મશાનની ખુઠ્ઠી ભૂમિમાં છેલ્લી શય્યા લીધી, તે સંસારમાં આપણને અભિમાન કરવાના અધિકાર જ શુ ? જે કાંઈ થાડી ઘણી સંપત્તિ કે બુદ્ધિ પ્રાપ્ત થઈ હાય તેને માટે Jain Educationa International For Personal and Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ મિથ્યા ગર્વ કરવો એ હેટામાં સ્વેટી મૂર્ખતા નહીં તે બીજું શી છે? મનુષ્ય જન્મે છે ત્યારે શું કોઈ સાથે લેતે આવે છે? આપણામ પિતા-માતા કુદરતી પ્રેમને લીધે આપણું રક્ષણ-પોષણ કરે છે અને વિદ્યા પ્રાપ્ત કરવાની સગવડ કરી આપે છે, ત્યારે જ આપણે સંસાર માં ઊંચું માથું કરીને હરીફરી શકીએ છીએ. પિતા-માતાને જેઢે લે ઉપકાર માનીએ તેટલો ઓછો છે. તેમણે કેવાં કેવાં કટ સહન કરી આપણને ઉછેર્યાં છે, તેને ખ્યાલ કરતાં આપણને રોમાંચ થયરી વિના રહે નહીં. જન્મથી જ આપણે પરાધીન સ્થિતિમાં છીએ. જ નસમાજને પણ આપણુ ઉપર અનંત ઉપકાર છે. આવી અવસ્થા માં આપણે પોતાના જ મનુષ્ય બંધુઓ સાથે વૈર-કલેશ કરી, આ ભિમાનથી તેમને હેરાન કરવા એ આપણી પોતાની જ અધોગતિ અજ્ઞાનતા અને અન્યાય સૂચવે છે. સદા નમ્ર અને શાંત–ગંભીર સ હેવાની ટેવ પાડજો, એજ કહેવાને આશય છે. પત્ર નવમે. હતીઆ પણ જીવનની જરૂરીઆતો વિષે વિચાર કરીએ સદ છે તો (૧) ભજન, (૨) વસ્ત્ર તથા (૩) મકાન. JS = ત્રણ વસ્તુઓની અત્યંત આવશ્યકતા જણાયા વિના રહે નહીં. આ ત્રણ વસ્તુઓની પ્રાપ્તિ કરવી એ આપણું પ્રથ ફરજ છે. કારણ કે આપણું જીવનના સુખને ઘણે ખરે આ ધાર એ ત્રણ વસ્તુઓ ઉપર જ રહે છે, એમ કહેવાની જ રૂર નથી. પણ અત્રે એક વાત ખાસ કરીને લક્ષમાં રાખવા Jain Educationa International For Personal and Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૭ મા છે, તે એ છે કે ઘણાંખરાં મનુષ્યો ધારે છે તેમ પ્રતિદિન મિષ્ટ અને પુષ્ટ ખોરાકની જરૂર નથી. જે કોઈ માણસ હમેશાં મિષ્ટ અને મારે ખોરાક આહારમાં લીધા કરે તે તેને અજીર્ણનું દર્દ થયા વિના રહે નહીં. તેવી જ રીતે પિષાકમાં પણ એવા વસ્ત્રો વાપરવા જોઈએ કે જેથી શરીર ઢંકાય અને ટાઢ-તડકાથી આપણું સંરક્ષણ કાય. શરીરને શણગારવાની કે કીમતી વસ્ત્રોથી આચ્છાદિત કરવાની બીલકુલ જરૂર નથી. મકાન પણ એવું જોઈએ કે જેથી શિયાળામાં, ઉનાળામાં અને ચોમાસામાં આપણે શાંતિપૂર્વક–આરેગ્યતા પૂર્વક કરી શકીએ. બહુ મહેટા મહેલો અને પ્રાસાની જરૂર નથી. એક મનુષ્યની પાસે પુષ્કળ ધનસંપત્તિ હોય, પણ જે તેનું ચિત્ત પ્રસન્ન રહેતું ન હોય તો તે સુખી જીવન ગાળી શકતું નથી. જે મનુષ્ય પોતાના મનુષ્ય-બંધુઓ સાથે લક્ષ્યા કરે, તેમને સતાવ્યા કરે, અને દુઃખ આપ્યા કરે તે મનુષ્ય કદાપિ આનંદમાં રહી શકે નહીં. તેમજ બીજાઓ પણ તેને જોઈને પ્રસન્નતા અનુભવી શક્યા નથી. આપણું પિતાનું ચિત્ત પ્રસન્નતામહોય, અને આપણા મનમાં સર્વને સુખી કરવાની ભાવનાઓ વર્તાતી હોય તે આપણાથી સે કઈ પ્રસન્ન રહે, એટલું જ નહીં પણ આપણે પોતે પણ પ્રસન્નતામાં રહી શકીએ. સર્વનું કલ્યાણ ઈચ્છવું, સર્વનું મંગળ ઈચ્છવું, એજ સ્વ-પરના કલ્યાણને અને ઉન્નતિને મહામાર્ગ છે. આટલા ઉપરથી તમે સમજી શકયા હશે કે આપણું જીવનને આનંદપૂર્વક વ્યતીત કરવામાં જેટલી ધનની આવશ્યકતા નથી, તેટલી મનની શુદ્ધતાની આવશ્યકતા છે. મનની શુદ્ધતા હોય તે જ મનુષ્ય પ્રસન્નતામાં રહી શકે છે. એટલા માટે પ્રત્યેક મનુષ્ય પ્રત્યેક ક્ષણે પિતાના મનને શુદ્ધ અને પવિત્ર કરવાનો પ્રયત્ન ચાલુ Jain Educationa International For Personal and Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ રાખવો જોઈએ. કદાચિત્ કેદની જ્વાળાથી તમારું મન ક્ષુબ્ધ થઈ આવે તો તત્કાળ ક્ષમારૂપી વારિથી તેને શાંત કરી દેવું. કેઈ તમને ગાળો આપે તે તેની સામે બદલામાં ગાળો નહીં આપતાં ગંભીરતા પૂર્વક ચાલ્યા જવું, આપણી જીભને ઉપયોગ કેઈની નિંદા કરવામાં કે કેઈની ખોદણું કરવામાં ન થાય તેવું લક્ષ રાખવું. જીલ્ડા વડે જગત્ પિતાની સ્તુતિ કરવી, પોતાના દેષને માટે ક્ષમા યાચવી ઇત્યાદિ કર્તવ્ય થવાં જોઈએ. જેઓ પોતાની જીભને ઉપગ બીજાને ગાળો ભાંડવામાં કે બીજાના હૃદયને સંતાપવામાં કરે છે, તેઓ ને હું બુદ્ધિમાન મનુષ્યની શ્રેણીમાં સ્થાન આપતું નથી. આવી રીતે પિતાની જીભને દુરૂપયોગ કરનારા પિતાનું જ અહિત કરે છે. કારણ કે અપશબ્દને વ્યવહાર કરવાથી સામા મનુષ્યનું મન જેટલું ક્ષુબ્ધ થાય છે, તેટલું જ ગાળો આપનારનું મન પણ ક્ષુબ્ધ થાય છે. બીજા મનુષ્યનું દિલ દુભાય તો આપણું પણ દુભાય જ, એ હૃદયને ગૂઢ ધર્મ છે, તમે ઘણીવાર જોયું હશે કે જ્યારે એક મનુષ્ય કેઈના ઉપર ક્રોધ કરે છે, ત્યારે તે ક્રોધ કરનારને હેરે અનેક વિકારો અને આવેશેથી છવાઈ જાય છે. તે વખતે તેના સુદયમાં એવું તે તુમુલ યુદ્ધ ચાલે છે કે તેને આપણને તે વખતે ખ્યાલ પણ આવી શકે નહીં. એટલાજ માટે આપણું ઉપદેશકેને કહેવું પડ્યું છે કે કોઈને નિયમમાં રાખવાથી જે સુખ મળે છે, તે ક્રોધ કરવાથી કદાપિ પ્રાપ્ત થતું નથી. કોધ ઉપર કાબુ ધરાવનાર માણસ એટલે વખત દુ:ખમાંથી બચાવી લઈ શકે છે, જ્યારે વાત વાતમાં ક્રોધાવિષ્ટ થનાર મનુષ્ય ક્ષણે ક્ષણે ક્રોધની જવાળામાં ભસ્મીભૂત થયા કરે છે, મનુષ્ય જેમ જેમ ઉત્તમ વિચારેને સેવ્યા કરે છે, Jain Educationa International For Personal and Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ અને ઉત્તમ કર્તવ્યોમાં મન પરોવે છે તેમ તેમ તેનું જીવન અધિક અધિક આનંદમય બનતું જાય છે. સર્વની સેવા કરવામાં જે કંઈ પિતાનું યથાર્થ ગૈરવ સમજે એ જ સાચો ગુણ મનુષ્ય છે, અને સર્વની સેવા કરવાની ભાવના રાખવી એજ સાચે મહત્વને ગુણ છે. નાનાં બાળકથી લઈ મિત્રે તથા સંબંધીઓના જે કામો તમારે કરવાના હોય તે પ્રેમથી કરો, અને તેમને સુખ પ્રાપ્ત થાય તેવી સદા ભાવના રાખે. પ્રાત:કાળે વહેલા ઉઠી આરાધ્ય દેવનું નિર્મળ ચિત્ત સ્મરણ કરજે, અને તેની સાથે આજે આખા દિવસમાં કેઈની સાથે કલેશ કે કંકાસ ન થાય, એટલું જ નહીં પણ કેઈને અપ્રિય વચને ન કહેવાય તેની દ્રઢ પ્રતિજ્ઞા કરજે. જે તમે આવી દ્રઢ પ્રતિજ્ઞા નિત્ય પ્રાત:કાળે કરતા રહેશે તે મને આશા છે કે ધીમે ધીમે તમારા હાથથી એવા સત્કર્મો થવા લાગશે કે જેથી જનસમાજને સુખ અને સંતોષ થયા વગર રહેશે નહીં. બીજાને સુખ મળે તે તમને પોતાને જ છે, એમ સમજી નિરંતર અન્યના સુખ માટે યથાશક્તિ પ્રયત્નશીલ રહેજે. મનુષ્યજાતિના–પ્રાણીમાત્રના સેવકરૂપે રહી, સર્વને સુખ ઉપજાવી, સર્વની સાથે પ્રેમસૂત્રથી જોડાઈ આપણું જીવન વ્યતીત કરવું, એજ યથાર્થ મનુષ્યત્વ છે. આના પરિણામે જગના સર્વ મનુષ્ય પણ તમને ચાહવા લાગશે, અને તમારૂં તથા આસપાસના મનુષ્યનું જીવન એક સરખી રીતે પ્રસન્નતામાં પસાર થશે. Jain Educationa International For Personal and Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ ૩૦ પત્ર દશમે. - -- --- - GE. પ્રિય પુત્ર, બને તેટલી કરકસર કરવાની ટેવ પાડજે. સંસા. - પૂ રની કેટલીક પ્રતિકૂળતાઓ માત્ર દ્રવ્યથી જ દૂર થઈ શકે પરિ છે, માટે દ્રવ્યનો દુરૂપયોગ કરતાં અટકળે, એ મારી તSઈ છે અને ખાસ સલાહ છે. દ્રવ્ય પ્રાપ્ત કરવા માટે મનુષ્યને કેટલી હાડમારીઓ વેઠવી પડે છે ? કેટલાં બધાં મનુષ્ય દ્રવ્ય ઉપાર્જન કરવા માટે પોતાના સગાં-સંબંધીએના નેહપાશને તોડી દેશ-વિદેશમાં ભમે છે? તેને ખ્યાલ કરજે. કરકસર કરીને જે ડું ઘણું દ્રવ્ય બચાવ્યું હોય છે તે જ સંસારના લેભી–લાલચુ મનુષ્ય આપણને લેખામાં ગણે છે, અને નહીંતર આપણું ગમે તેવી મુશ્કેલી વખતે કેઈ કામ આવતું નથી. જ્હોટે ભાગે સંસારમાં સૈ કે ધનના જ સગા હોય છે. આ ઉપરથી હું એમ નથી કહેવા માંગતો કે ગમે તે પ્રકારે–અર્થાત્ લુચ્ચાઈથી કે કૂડકપટથી કેવળ માત્ર દ્રવ્યનો જ સંગ્રહ કરે ! પરંતુ મારે કહેવાનો આશય એટલો જ છે કે ન્યાયથી જેટલું દ્રવ્ય આપણને પ્રાપ્ત થયું હોય તેને કઈ પણ પ્રકારે દુરૂપયોગ થવા દેવો નહીં. કરકસર એ દ્રપાર્જનને એક ઉત્તમ માર્ગ છે. કઈ પણ પ્રકારનું કષ્ટ સહ્યા વિના કે વિલાસ માણવાની અયોગ્ય ઈચ્છાઓને અંકુશમાં રાખ્યા વિના દ્રવ્યને સંચય થઈ શકતો નથી. દ્રવ્યહીન મનુષ્યને કોઈ ભાવ પણ પૂછતું નથી. મિત્રો પણ તે વખતે દૂર ચાલ્યા જાય છે, અને અંધારી રાત્રીએ દીવા સિવાય આપણું સુખદુઃખમાં ભાગ લેનાર કેઈ રહેતું નથી. નિર્ધન માણસને કેઈ આ Jain Educationa International For Personal and Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩૧ દર કરતુ નથી. તે ગમે તેવી મહત્વની વાત કહે તા પણુ કાઈ સાંભળવા ઉભું રહેતુ નથી. દ્રવ્યની સાથે જે જ્ઞાનના ચાગ હાય છે તા તે મનુષ્ય આખા સમાજને કે જાતીને સન્માર્ગે લઇ જઈ શકે છે. સંસારમાં જેટલી જ્ઞાનની જરૂર છે તેટલી જ ધનના પ્રભાવની પણ જરૂર છે. એક પાઇ પણ નકામી ખચી નાંખશે! નહીં. આજકાલ વિલાસ અને વૈભવના સાધના દિનપ્રતિદિન વૃદ્ધિ પામતા જાય છે, અને અનુભવવગરના ઉÇખલ યુવકા, દીવામાં પતંગીયા પડે તેમ, તેમાં હામાય છે. આવા અયેગ્ય મેાજશાખથી હજાર ગાઉ દૂર રહેજો. વિલાસી મનુષ્ય પૃથ્વીને ભારભૂત છે. કારણકે તે પેાતાના સ્વાર્થ સિવાય ખીજું કશું જોઇ શકતા નથી. વિલાસ અને વૈભવમાં મશગૂલ અનેલા અનેક રાજા-મહારાજાએ તથા આખી પ્રજાએ વિનાશને પામી ગઈ છે, તેના દ્રષ્ટાંતા ઇતિહાસમાં હજી પણ સચવાઈ રહ્યા છે. તમે હજી વિદ્યાભ્યાસ કરતા હેાવાથી અમને તમે કાંઈક ટૂન્યાપાર્જન કરી આપે!, એવી અમે ખીલકુલ આશા રાખતા નથી. ૫રંતુ જો તમે કરકસરથી અને સાવચેતી પૂર્વક વશેા, તે એક રીતે તમે અમને સહાય આપે છે, એમજ અમે તે! માનીશું. તમારા જેવા નવયુવાને માટે અધ:પતનના માર્ગો સદા ખુલ્લાજ હાય છે. પરંતુ ભૂલે ચૂકે પણુ એ તરફ દૃષ્ટિ કરશે! નહીં. ઉડાઉ મિત્રાના સહવાસ કરશે! નહીં. દ્રવ્યની કીંમત સમજો. ન્યુ ખર્ચથી ચેતતા રહેજો, એજ એક વાત મારે તમને આજે કહેવાની હતી, અને આશા રાખું છું કે તમે તેને હૃદયમાં ઉતારી દીધી હશે. Jain Educationa International For Personal and Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩૨ પત્ર અગીયારમે. પcs મહી રા વ્હાલા પુત્ર, મેં હજી હમણાં જ “વર્તમાન = પત્રમાં એક છોકરાનું વૃત્તાંત વાંચ્યું છે. એ વૃત્તાંત ની બહુ શિક્ષણીય તથા અનુકરણીય અશથી ભરપૂર Sી હોવાથી આજે હું તે તરફ તમારું લક્ષ ખેંચવા માંગું છું. મને આશા છે કે તે બાળકના જીવનમાંથી તમને કાંઈક શિક્ષણ મળ્યા વિના રહેશે નહીં. આ વૃત્તાંત નીચે પ્રમાણે છે– લગભગ ૪૦૦ વર્ષ ઉપર ઈગ્લાંડમાં હેનરી ચેથાના રાજ્યમાં એક બાળક રહેતું હતું. તેના માબાપ નાની વયમાં તેને મુકીને મરી ગયા હેવાથી, તે પિતાના કાકાને ત્યાં એક નાના ગામડામાં રહેતા હતું. તે બાળકનું નામ રીચર્ડ વેલીંગ્ટન હતું. તેને કાકે પણ બહુ ગરીબ હતે. નિર્ધનતાને લીધે તે બાળકને પૂરું ખાવાનું તથા પૂરા વસ્ત્ર પણ પહેરવાને મળતાં નહોતાં. ભણવાની કે અભ્યાસ કરવાની સગવડ તો હોય જ કયાંથી? ભણવાને માટે જે પુસ્તકે કે કાગળ પત્રે જોઈએ તે તેની પાસે બીલકુલ નહેતું. પરંતુ તે બાળક બાલ્યાવસ્થામાંથી જ બહુ સુશીલ હતા, અને ઘરમાં રહીને પોતાની મેળે જેટલું ભણી શકાય તેટલું ભણવાનો પ્રયત્ન કરતા. ભણવા અને વાંચવા સિવાય તેને બીજું કઈ જાતનું વ્યસન કે શોખ નહે. રમતીયાળ છોકરાઓ પ્રત્યે તેને મૂળથી જ તિરસ્કાર હતું, તેથી તે એકલો ઘરના ખૂણામાં બેસી નિરંતર ભણ્યા કરતે. ધીમે ધીમે તે પુસ્તકો વાંચવા જેટલી ઉન્નતિએ પહોંચે. જ્યારે તે ૧૫ વર્ષને થયો ત્યારે તેને વિચાર આવ્યું કે “ હવે અહીંઆ પડ્યા રહેવું, Jain Educationa International For Personal and Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ એ ઠીક નથી, માટે ગમે તેમ કરીને લંડન પહોંચી જઉં તે કાંઈક રસ્તો મળી આવે. લંડન જેવા મોટા શહેરમાં કોઈ સ્થળે નેકરી મળી જશે તે કાકાને હું જે ભારભૂત થઈ પડે છું તે પણ દૂર થશે; અને ઈશ્વરકૃપાએ જે કોઈ સારી નોકરી મળી જશે તે ધીમે ધીમે હોટે શ્રીમંત પણ બની જઈ શકીશ.” આ દ્રઢ નિશ્ચય કરી, પોતાના કપડાની પિટલી પીઠ ઉપર ઉંચકી, તે પગરસ્તે લંડન ભણી ચાલવા લાગ્યું. અનેક દિવસે માંડ માંડ લંડનની પાસે પહોં એ, અને આટલા દિવસની મુસાફરીથી કંટાળેલો હોવાથી એક સડકની ધાર ઉપર બેઠે. શહેરના દરવાજા પાસે એક દેવળ હતું, તેમાં પ્રાર્થનાનો ઘંટ વાગવા માંડે. આ ઘંટને ઇવનિ સાંભળતાં જ તેને મનમાં એમ થવા લાગ્યું કે –“આ ઘંટવનિ મને કેવું મધુર આમંત્રણ આપે છે? જાણે આ ઘંટને અવાજ મને આદર પૂર્વક બેલાવે છે, અને કહે છે કે, પધારે, મી. રીચર્ડ ! આ અને લંડનમાં એક અમીર બને.” મનુષ્ય પોતાના હૃદયમાં જેવા વિચારોને સેવે છે, તેવાજ પ્રતિધ્વનિઓ તે સર્વત્ર સાંભળે છે. જે તમે જ્ઞાનપ્રાપ્તિના વિચારમાં મશગુલ રહ્યા કરશો તે જગને પ્રત્યેક પદાર્થ તમને તે જ્ઞાનપ્રાપ્તિના પ્રતિધ્વનિ રૂપે જ પ્રતીત થશે. કવિઓ તથા રસવેત્તાઓ પક્ષીઓના કલરવ, તથા ઉપવનની ૨ા યતાને અનુભવ કરી પ્રેમ અને રસથી દ્રવવા લાગે છે, તેનું કારણ તેમનું અંત:કરણ જ હોય છે. તે નિર્મળ અંતઃકરણ સર્વત્ર નિર્મળતા–રમણીયતા તથા સુંદરતાને જ અનુભવે છે. જગત્ની શુદ્ર ઘટનાઓ તેમને કાંઈ નવું જ શીક્ષણ અને ન જ રસ આપે છે. મી. રીચડ જે વેળા ભાવીના મધુર સ્વને અનુભવતો હતો તે જ વખતે તેને પિતાની નિર્ધનતાનું સ્મરણ થઈ આવ્યું. તે Jain Educationa International For Personal and Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ વિચારવા લાગ્યું કે-“અહીંઆ નથી કે મારે મિત્ર કે નથી કેઈ મારે સગા-સંબંધી. હું આ વિશાળ નગરમાં કયાં જઈને ઉભે રહીશ. અને કેની પાસે જઈને નેકરીને માટે પ્રાર્થના કરીશ?” આવા વિચાર આવતાં તેની આંખમાં સહસા અથુ ઉભરાઈ નીકળ્યાં. તે પુનઃ વિચારવા લાગ્યો કે-“અહીંથી પાછા કામને ત્યાં જઉં તો કેમ ? જો કે કાકાને ત્યાં મને જેવું જોઈએ તેવું ચેન પડતું નથી, પરંતુ ત્યાં જે વખતે દીલ ગભરાય છે. તે વખતે મારા માતા-પિતાની કબરે પાસે જતાં અને બેસતાં કેટલે આનંદ અને ઉત્સાહ મળે છે? આ વિશાળ નગરીમાં મારા પૂજ્ય માતપિતાની કબરે કયાંથી જોઈ શકીશ? માત-પિતાના સ્મરણ ચિન્હો જેવાથી અને સ્પર્શવાથી મને જે આનંદ અને આવેશ પ્રકટે છે તે અહીંઆ કેવી રીતે અનુ. ભવીશ?”એટલામાં પાછા તે દેવળના ઘંટાના ધ્વનિએ મી. રીચર્ડના કર્ણગોચર થયા. પુનઃ તે પ્રતિધ્વનિઓ મી. રીચને સબધીને કહેવા લાગ્યા કે “મી. રીચર્ડ ! શા માટે ગભરાય છે ? ચાલ અમારી નગરીમાં આવે અને તારા સ્વબળથી લંડનને અમીર થા !” મી. રીચર્ડ છેવટે ટટ્ટાર થયે, અને જાણે નવું ચૈતન્ય પ્રાપ્ત કર્યું હોય તેમ પૂર્ણ આશા–ઉત્સાહ અને આશ્વાસન પૂર્વક નગરીમાં દાખલ થયે. આગળ ચાલતાં એક વ્યાપારીની દુકાન તેની નજરે પડી. મી. રીચર્ડ દુકાનમાં સીધી રીતે દાખલ થયે અને જે સ્થળે દુકાનને માલીક બેઠે હવે તે સ્થળે જઈ અતિ વિનય પૂર્વક પ્રણામ કરીને ઉભે રહ્યો. દુકાનદાર શેઠે તેની સામે મમતાભરી નજર ફેરવી, એટલે મી. રીચડે પોતાની કરૂણાપૂર્ણ કહાણું સંભળાવવાની શરૂઆત કરી. તેણે જણાવ્યું કે હું છેક અનાથ અને નિર્ધન છું. આ નગરીમાં મારું કેઈ સગું હોલું કે મિત્ર પણ નથી, કે જેને ત્યાં જઈને ઉભે Jain Educationa International For Personal and Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૫ રહી શકું. નિકરી મળે તે કઈ શેઠ સાહુકારની કરી કરી ગુજરાન ચલાવવું એવા ઈરાદાથી આજે પહેલ વહેલો આ શહેરમાં દાખલ થયો છું.” મી. રીચર્ડની આ વાત, કે જે વાત ઉપરથી જ તેની સુશીલતા, સભ્યતા તથા નિર્ધનતા પ્રકટ થતી હતી તે વાત પેલા શેઠે લક્ષ પૂર્વક સાંભળી, અને છેવટે જણાવ્યું કે “ભલે હું તમને આજથીજ મારી નેકરીમાં દાખલ કરું છું. હવેથી તમને ખાવાને તથા પહેરવાને ચગ્ય સામગ્રી આપવામાં આવશે. તેના બદલામાં જો તમે પરિશ્રમ અને પ્રમાણિક્તા પૂર્વક અમારું કામ કરશે તે વખત જતાં તમને મસિક પગાર આપવાને પણ બંબસ્ત કરીશું. “મી. રીચર્ડ આ જવાબ સાંભળી બહુ પ્રસન્ન થયે અને પ્રત્યુત્તરમાં કહ્યું કે – ભલે, આપ મારું કામ જુએ અને પછી આપને વ્યાજબી લાગે તે બંદોબસ્ત કરજે” તેજ વખતથી મી. રીચડે પેલા વ્યાપારીની દુકાનમાં રહ્યો. નોકરીમાં દાખલ થતાં જ તેણે ત્રણ બાબતને દ્રઢ નિશ્ચય કરી લીધો. પ્રથમ એકે “દરેક કામ બરાબર પ્રમાણિકતા પૂર્વક કરીશ.” બીજે નિશ્ચય તેણે એ કર્યો કે જેમ બનશે તેમ દરેક કામ મહેનત પૂર્વક કરીશ, કોઈ પણ કામ કરવામાં આળસ કે પ્રમાદ નહીં કરૂં.” અને છેલ્લે નિર્ણય તેણે પોતાના મનની સાથે કર્યો તે એ કે મારા શેઠની અને શેઠના કુટુંબીઓની સેવા તન, મન, ધન પૂર્વક કરવામાં કઈ દિવસ પાછું પગલું નહીં ભરૂં.” આ ત્રણ નિશ્ચયનું તેણે બરાબર પાલન કર્યું. તે જે કાંઈ કામ કરો તેમાં તેની પ્રમાણિકતા તથા મહેનત સ્પષ્ટ રીતે જણાઈ આવવા લાગી. તેને સરળ સ્વભાવ તથા સત્યપ્રિયતા પણ કેઈથી છુપી રહી શકી નહીં. આથી કરીને તેને શેઠ તેને અત્યંત પ્રેમ પૂર્વક ચાહવા લાગ્યા. વસ્તુતઃ પ્રમાણિકતા અને પરિશ્રમ કેને વશીભૂત ન કરે? તેના શેઠને એકે Jain Educationa International For Personal and Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૬ પુત્ર નહાતા. માત્ર એક પુત્રી, પુત્રીની માતા અને પાતે શેઠ એ ત્રણ સિવાય તેમના કુટુંબમાં કાઇ નહાતુ: શેઠની સ્ત્રી પણ રીચર્ડની મહેનત, પ્રમાણિકતા, તથા તેનુ સરળ વર્તન જોઇ હું મુગ્ધ થઇ, અને તેને હૃદયથી પુત્રવત્ માનવા લાગી. વખત જતાં શેઠને અને શેઠાણીને સંપૂર્ણ ખાત્રી થઇ ગઇ કે આ છેકરાના જેવા સત્યપ્રિય તથા પરિશ્રમી છેકરા મળવા દ ભ છે. એટલું જ નહીં પણ તેના અંત:કરણમાં આપણા પ્રત્યેની શુભાકાંક્ષાએ પણ પ્રખળપણે વર્તે છે. માટે આ છેકરાને જો આપણે આપણી કન્યા આપી, તેને જમાઈ તરીકે રાખીએ તે આપણુ તેમજ તેનુ ઉભયનુ હિત થાય. છેવટે મી. રીચર્ડની સાથે તે શેઠે પેાતાની પુત્રીના વિવાહ કરી આપ્યા. હવે તેા રીચૐની દશા છેક પલટાઇ જ ગઇ. તેહવે નાકરને બદલે દુકાનના વ્યવસ્થા પક તથા માલેક જેવા જ અની ગયા. તે આટલી ઉંચી પદવીએ પહોંચ્યા તે પણ વિલાસ કે મેાજશેાખમાં નહીં પડતાં તેણે વિચાર કર્યાં કે“ અત્યાર સુધી તે હું એક નાકર હતા, એટલે શેઠની ધન-સંપત્તિનું રક્ષણ કરવું, અને તેમને લાભ થાય તેવા પ્રયત્ન કરવા એ સિવાય મારે બીજું કાંઇ કવ્ય કરવાનું નહાતું. પણ હવે અધિ કારની ઉન્નતિ સાથે મારી જવાબદારી પણ વધી ગઇ છે. તેથી હવે મારૂ એ કત્ત બ્ય છે કે પહેલાંના કરતાં પણ અધિક પ્રમાણમાં શેઠનું ભલું થાય તેવા દરેક પ્રયત્ન મારે કરવા જોઇએ. શેઠ અને શેઠના પત્ની મારા ઉપર જ વિશ્વાસ અને પ્રેમ રાખે છે, તે વિશ્વાસ અને પ્રેમને માટે હું ચેાગ્ય જ છું, એમ મારે મારા કત્તવ્યથી મતાવી દેવુ જોઇએ. હું જેમ જેમ અધિક પરિશ્રમ અને કાળજીથી કામ કરીશ તેમ તેમ આ કદરદાન ૪'પતી મારા ઉપર અધિક પ્રેમ રાખવા લાગશે, એમાં શક નથી. આ પ્રમાણે વિચાર કરી મી. રીચર્ડ પેાતાના શ્વશુર-શેઠ પાસે જઇને સવિનય કહ્યું કે-“ પિતાજી, 19 Jain Educationa International For Personal and Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૭ હવે આપે દુકાનના સંબંધમાં બહુ તકલીફ લેવાની જરૂર નથી, હવે આપ વૃદ્ધ થયા છે. આપને વિશ્રાંતિ આપી આપનું કામ મારે ઉપાડી લેવું એ મારી ફરજ છે. માટે આપ નિશ્ચિતપણે આશાએસ ત્યે, અને દુકાનનું સર્વ જોખમભર્યું કામ કરવાની મને આજ્ઞા ફરમા. મારી વિનંતી છે કે હું કદાચિત્ કયાંઈ ભૂલ કરી બેસું તે તે માટે મને સલાહ કે સૂચના આપી એગ્ય માર્ગે વાળશે. એ સિવાય વિશેષ કાંઈ કાર્ય આપને કરવાનું રહેતું નથી. પરમાત્માની કૃપા હશે તે હું આપની પૂર્વની પદ્ધત્તિએ દુકાનનું તમામ કામકાજ ફત્તેહમંદ રીતે ચલાગે જઈશ,” શેઠે રીચર્ડની આ વિનંતી સ્વીકાર કર્યો અને ત્યારબાદ રીચર્ડ દુકાનના માલીકની માફક જ વ્યવહાર કરવા લાગ્યા. દુકાનને તમામ બાજે માથે ઉઠાવી લેવામાં ભારે મહેનત તથા ખંતની જરૂર હતી, તેથી મી. રીચડે બની શકે તેટલા ઉત્સાહથી અને મહેનતથી કામ કરવાનો આરંભ કર્યો. મહેનત કરવાને તો તેને મૂળથી જ અભ્યાસ પડી ગયા હતા. તેથી તેને કપ્રિય થતાં કાંઈ વખત લાગે નહીં. પિતાના નેકરેની સાથે તે પ્રેમ અને નમ્રતાથી વર્તવા લાગે. દુકાનની આવક-જાવકને હિસાબ પિતાના હાથમાં રાખી, માલને કેવી રીતે સુરક્ષિત રાખવે, તથા બજારના વ્યાપારીઓ સાથે કેવી રીતે પ્રમાણિક્તાથી વર્તવું તેવી બધી વ્યવસ્થા પતે જાતે જ કરવા લાગ્યું. આથી આખા શહેરમાં તેની કીર્તિ જોતજોતામાં પ્રસરી ગઈ. તેની ભલમનસાઈની તથા કર્તવ્યપરાયણતાની ઘેરઘેર પ્રશંસા થવા લાગી. અને ટુંક વખતમાં તેની દુકાનની ખ્યાતી એટલી બધી વિસ્તરી ગઈ કે તેની દુકાને ગ્રાહકે ઉભરાવા લાગ્યા. આથી મી. રીચડે દુકાનને હેટા પાયા ઉપર મૂકી અને દરેક શાખામાં નિપુણ નેકરની નિમણુંક કરી Jain Educationa International For Personal and Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૮ દીધી. મી. રીચર્ડની સત્યનિષ્ઠા તથા પ્રમાણિકતા વિષે શહેરમાં એટલી બધી ચર્ચા થવા લાગી કે તેની કીર્તિ છેવટે બાદશાહની રાજસભા પર્યત પહોંચી વળી. આદશાહ આ વાત સાંભળી બહુ પ્રસન્ન થયે, અને મી. રીચર્ડ લોર્ડ મેયર ઑફ લંડન (Lord mayor of London) ના ઉચ્ચ પ્રતિષ્ઠિત પદ ઉપર નીમવાને ઠરાવ જાહેર કર્યો. આ સન્માન રીચને માટે કાંઈ ઓછું ગણી શકાય નહીં. એક નિર્ધન મનુષ્ય મહેનત, સત્યનિષ્ઠા તથા પ્રમાણિતાને લીધે કેટલી ઉન્નતિ કરી શકે છે, તેનું આ દષ્ટાંત ખાસ કરીને હૃદયમાં અંકિત કરી રાખવું જોઈએ. પ્રિય પુત્ર, તમે પણ મી. રીચર્ડનું અનુકરણ કરે, અને તેના જેવા જ તમે પણ સત્યવક્તા, સત્યનિષ્ઠ, સત્સાહસી, તથા પરિશ્રમશીલ બને, એજ મારી અંતઃકરણની આશિષ અને આકાંક્ષા છે. પત્ર તેરમે. હોઈ પ્રિ ય પુત્ર, મને આજે મનુષ્ય-જીવન સંબંધે, તેમાં પણ ૫ ખાસ કરીને બાળ-જીવન સંબંધે જે વિચારે કુરી આવ્યા ગ છે, તે આ પત્રમાં હું તમારી પાસે સ્પષ્ટ કરવાની ઈચ્છા ( રાખું છું. મને આશા છે કે તેમાંથી કોઈપણ સાર ગ્રહવા ગ્ય વાત તમને મળ્યા વિના રહેશે નહીં. જે વખતે બાળક સાત વર્ષની વયનું થાય છે તે વખતે તેની કેટલીક ગ્રહણશક્તિઓ ખીલવા લાગે છે, અને તેથી તે જ વખતે તેને કેળવણી આપવાની શરૂઆત કરી દેવી જોઈએ. સૈ પ્રથમ Jain Educationa International For Personal and Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૯ કક્કો તથા ખારાક્ષરીનુ જ્ઞાન .તેને એવી રીતે આવું જોઈએ કે તેનાથી ખળકને કંટાળા ન ઉપજતાં,.ઉલટા આન ંદ આવે. ખાળકને જ્યાંસુધી મજા આવે ત્યાંસુધી જ તેને શિક્ષણુ આપવાની પદ્ધતિ રાખી હોય તે બહુ શ્રેય:સાધક થાય. ત્રણ-ચાર કલાક સુધી અવિછિન્નપણે કેળવણી આપવાને બદલે કકડે કકરે શિક્ષણ આપવુ જોઇએ. અર્થાત્ જે વખતે બાળક આન ંદમાં હાય, અને તે ગમ્મતની સાથે જ્ઞાન પ્રાપ્ત કરી શકે તેવી અવસ્થામાં હોય તે જ વખતે તેની સ્મરણ શક્તિને કાંઇક ખારાક આપવા જોઇએ, કે જેથી તે ખરાખર પાચન કરી શકે. માળાને આપણી સામે ટટ્ટાર બેસારી રાખીને, અને તેમના ઉપર દામ બેસારીને જખરજસ્તીથી ભણવા બેસારવા એ રીતિ ઠીક નથી, પરંતુ તે સૂતા હાય, રમતા હોય, આળાટતા હોય તે વખતે પણ સારા શિક્ષકા શિક્ષણ આપી શકે છે. એવી રીતે જ્ઞાન આપવાથી ખાળકોને કંટાળા ઉપજતા નથી, અને આપણે જે કહીએ છીએ તે તેઓ તુરત જ આનંદ પૂર્વક ગ્રહણ કરી લે છે. હદ ઉપરાંત એજ નાંખવાથી ખાળકાને કેળવણી અથવા ભણતર ઉપર જ એવા કંટાળે આવે છે કે તેમને આખી જીંદગી સુધી એ કુસંસ્કારી હેરાન કરે છે. બાળકાને કેટલાએક શરૂઆતથીજ વિદેશી ભાષાનુ શીક્ષણ આપે છે, તે પસંદ કરવા ચેાગ્ય નથી. મારા મત પ્રમાણે તે તેમને માતૃભાષાનું જ શિક્ષણુ પ્રથમ મળતુ જોઈએ; અને ત્યારબાદ તેમનુ જીવન સદાચારમય અને તે માટે ઉ ત્તમ ગ્રંથકારીના પુસ્તકો તેમના હાથમાં મૂકવા જોઈએ. ખાળકોની બુદ્ધિમાં ખળ આવે અને તેમનું નૈતિક મળ ખીલે તે માટે તેમના હિતેષીઓએ બની શકે તેટલી કાળજી રાખવી જોઇએ, ધાર્મિક પુસ્તકાના અધ્યયનથી તેમના મનમાં એવા સંસ્કારો દાખલ થવા જો Jain Educationa International For Personal and Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ ઈએ કે તેઓને કોઈની સાથે વેર વિરોધ કે કલેશ કંકાસ કરવાને સ્વપ્નમાં પણ વિચાર ન આવે. જગતનો મનુષ્ય પ્રત્યે પ્રેમભાવ આવે તથા સર્વની સાથે હળી મળીને ચાલવું એવું શિક્ષણ કેવળ ગ્રંથોના વાંચનથી જ મળતું નથી. પણ સંસારમાં વિચરતા સાધુપુર રૂ તથા ઉદારચરિત્રવાળા મહાત્માઓના દર્શન તથા સમાગમથી પણ પ્રાપ્ત થઈ શકે છે. આપણા શાસ્ત્રમાં સત્સંગ વિષે બહુ ભાર મૂકીને ઉપદેશ કરવામાં આવે છે, તેનું એક કારણ છે કે મહાત્મા પુરૂષિના પવિત્ર જીવનની અસર, તેમના પરિચયમાં આવનારા જીજ્ઞાસુઓ ઉપર એવી તે સજજડ રીતે થાય છે કે તે કોઈ કાળે ભુંસાઈ જતી નથી. બાલ્યાવસ્થામાં જે અયોગ્ય સંસ્કારે ચિત્ત ઉપર ચેટી જાય છે, તે તે આખી ઉમ્મર સુધી દુઃખી કર્યા વિના રહેતા નથી. તમારે પણું અવકાશના સમયમાં ઉત્તમ ગ્રંથકારેના પુસ્તકનું મનન કરવું, અને તેમાં જે ભાગ ઉપગી જણાય તેની નીચે લાલ પેન્સીલથી નીશાની કરી પુનઃ પુન: મનન કરવાને અભ્યાસ પાડે, એટલું જ નહીં પણ સત્પરૂષના સમાગમમાં આવવાનું બની જાય તે તે અમૂલ્ય પ્રસંગને પણ નિષ્ફળ જવા દે નહીં. સંસારમાં બે વિષયેની ઉપયોગીતા મારું સવિશેષ ધ્યાન ખેંચે છે. (૧) ઈતિહાસ અને (૨) નીતિશાસ્ત્ર. ઈતિહાસના વાંચનથી મનુષ્યને ઉત્સાહ વધે છે. સંસારના મહાપુરૂષેની અવસ્થાનું દર્શન થાય છે, પૈર્ય અને સાહસની વૃદ્ધિ થાય છે, અને પરિણામે મનુષ્ય ઉચ્ચ જીવનને અધિકારી થઈ આખી ઉમ્મર સુધી સુખી થાય છે. - વિદ્યા પ્રાપ્ત કર્યા પછી, જીવન નિર્વાહ કેવી રીતે કરે એ વિકટ પ્રશ્ન દરેક વ્યક્તિ દ્રષ્ટિ સન્મુખ ખડે થાય છે. ગમે તે રીતે આજીવિકા ચલાવવી અને સુખપૂર્વક જીવન વ્યતીત કરવું તેમાં Jain Educationa International For Personal and Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ બહુ તફાવત છે. સુખમય જીવનને માટે નમ્રતા, તથા સદાચાર સિવાય બીજું કઈ ઉત્તમ સાધન નથી. બને ત્યાં સુધી સ્વતંત્રતા પૂર્વક આજીવિકા ચલાવાય તે બહુ સારૂં. વ્યાપાર કરવાથી નોકરી કરતાં એ છે લાભ થાય તે પણ નોકરી કરતાં વ્યાપાર હજાર દરજજે ઉત્તમ છે. કારણ કે વ્યાપાર આદિ સ્વતંત્ર પ્રવૃત્તિમાં આગળ વધવાનું કાર્ય આપણું પોતાના જ હાથમાં હોય છે; જ્યારે નેકરીમાં જે કઈ કદર ન કરે તે આપણું ગમે તેટલી મહેનત પણ વ્યર્થ જાય છે. ખેતી તથા કારીગરી કિંવા ઉદ્યોગ-હુન્નરમાં પડયું હોય તો પણ તમારા માટે તે બહુ લાભદાયક છે. એટલું છતાં નેકરી કરવાને જ વિચાર હોય તે તમારે અંગ્રેજી ભાષાનું અતિ ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. પ્રવૃત્તિના પ્રત્યેક ક્ષેત્રમાં અંગ્રેજી ભાષાને વ્યવહાર એટલો બધો વધી પડે છે કે તે સિવાય એક પગલું પણ આગળ વધી શકાય નહીં. તમારે ગમે તે વિષયનું અધ્યયન કરવું હોય તો અંગ્રેજી ભાષાની સહાયતાથી તમે તે બહુ સહેલાઈથી કરી શકશે. કારણ કે અંગ્રેજી ભાષાનું સાહિત્ય એટલું બધું ખેડાયેલું છે કે તેમાં કોઈ વિષય બાકી રહ્યા નથી. જે વિદ્યાથી અંગ્રેજી ભાષા ઉપર સંપૂર્ણ કાબુ ધરાવી શકે છે, તે અભ્યાસ પોતાની મેળે કરી શકે છે, એવા ઉત્તમ ગ્રંથ અંગ્રેજી ભાષામાં તૈયાર છે. Jain Educationa International For Personal and Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ મા નવ–જીવનની ત્રણ અવસ્થા છે. (૧) ખાલ્યાવ સ્થા (૨) યુવાવસ્થા, (૩) વૃદ્ધાવસ્થા. માલ્યાવસ્થા અજ્ઞાનતામય હાય છે, તે વખતે બાળક પરવશ, પરાધીન તથા નિર્ધાન હોય છે. તેને પેાતાની માનસિક ઉન્નતિ કરવાનું કે આત્મિક પ્રગતિ સાધવાનું ખીલકુલ સૂઝતુ નથી. આ દશામાં જો કાંઈ સુખ હાય તા તે એટલુંજ કે તે વખતે ખાળક તતૢન સ્વતંત્ર અને ચિંતામુક્ત હાય છે. કાલે શુ થશે, તથા મારા મુરખ્ખીએ મને અમુક કાર્ય કરતા અટકાવશે એવે ખ્યાલ પ્રાય: તેમના મનમાં આવતા નથી. ખાવું, પીવુ તથા કુદવુ એ સિવાય ખીજું કાંઈ, એટલે કે દુ:ખ જેવી વસ્તુ આ જગમાં છે તેનું તેમને તે વખતે ભાન હાતુ નથી, ખાલ્યાવસ્થામાં નિશ્ચિતતા હાય છે, તેનુ એક કુદરતી કારણ છે, અને તે એજ કે ખાળકના શરીરની પુષ્ટિ માટે તે ખહુ આવશ્યક છે. જો બાળક જન્મથી જ ચિંતા અને ીકર કરવા લાગે તે તેનુ શરીર વૃદ્ધિ પામે નહિ, અને ટુંક મુદ્દતમાં જ અકાળે મરણુ શરણુ થાય. ૪૨ ચાદમા ચુવાવસ્થા એ માનવ-જીવનની બીજી અવસ્થા છે. જીવનમાં જો કાઇ સર્વોત્તમ અવસ્થા હાય તા તે આજ છે. તે વખતે શરીરની શક્તિ સંપૂર્ણ રૂપે ખીલેલી હાય છે; અને ગુણા પ્રાપ્ત કરવાને પણ મન ઉત્સુક ખની રહ્યું હાય છે. મનુષ્ય આ અવસ્થામાં જે વાત શીખવા ચાહે તે બહુ સારી રીતે શીખી શકે છે, અને જે સદ્ગુણુ પાતાનામાં ઉતારવા ઇચ્છે તે સદ્ગુણુ પણ ઉતારી શકે છે. પરન્તુ કેટલીક વાતા એવી છે કે જે યુવાવસ્થામાં શીખી લીધી હાય તેા જ તે Jain Educationa International For Personal and Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ૪૩ પ્રાપ્ત થાય, અને નહીંતર આખી જીંદગી સુધી પ્રયત્ન કરવા છતાં નિરાશ જ થવું પડે. ગુણા પ્રાપ્ત કરવા અને તેની સાથે તે ગુણાના સદુપયાગ કરી જીવનને ઉન્નત બનાવવુ, એ ખન્ને કામે આ યુવાવસ્થામાં જ થવા જોઇએ. જો.યુવાવસ્થા માત્ર ગુણા પ્રાપ્ત કરવામાંજ વીતાવી દેવામાં આવે તે એ સદ્ગુણ્ણાના ઉપયાગ કયારે થાય ? કાઇ એમ કહે કે યુવાવસ્થામાં જે સદ્ગુણુા પ્રાપ્ત કર્યાં હાય તે સદ્દગુણાના ઉપયાગ વૃદ્ધાવસ્થામાં જ થવા જોઇએ. પણ હું તે વાત સ્વીકારતા નથી. કારણ કે વૃદ્ધવયમાં સુખાનુભવ શક્તિ પ્રથમ કરતા ઘણે અંશે મંદ પડી જાય છે. ગુણ્ણાના ઉપયોગથી જે સુખ પ્રાપ્ત થઈ શકે તેમ છે તે સુખના અનુભવ તા યુવાવસ્થામાં જ થવા જોઇએ. જે મનુષ્યેા પેાતાની યુવાવસ્થા ગરીબાઇમાં અને કગાળીયતમાં વીતાવે છે, તે ને વૃદ્ધાવસ્થામાં ગમે તેટલી સુખ–સપત્તિ મળે તે પણ તેમાં તેમને બહુ આનંદ થતા નથી. મારી કહેવાની મતલમ એટલી જ છે કે યુવાવસ્થાને જ જેમ બને તેમ ઉન્નત, સુખમય તથા સચ્ચત્રિ મનાવા. કારણ કે માનવ-જીવનમાં એજ એક અવસ્થા ઉત્તમ છે. આ ઉપરથી તમે સમજી શકયા હશે! કે મનુષ્યેાએ એકી સાથે એ કામા કરવા જોઇએ. પહેલુ તે એ કે આપણે મહેનત કરી ચેાગ્યતા પ્રાપ્ત કરવી, અને ત્યારપછી એ ચેાગ્યતાના લાભ લઈ જીવનને સુખ શાંતિ પૂર્વક વ્યતીત કરવુ. મારી...તે તમને એજ ભલામણ છે કે તમે ખાસ કરીને અંગ્રેજી ભાષાનું, અને તેથી પણ વધારે તમારી માતૃભાષાનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરા. .ખીજી ભલામણુ એ છે કે જ્ઞાનમાં તમે જેમ જેમ આગળ વધતા જાઓ તેમ તેમ તમારા સદ્ગુણ્ણાને પણ કેળવતા જાઓ, અને તમારી આસપાસનુ મંડળ તમારા પ્રત્યે માન અને પ્રેમની દ્રષ્ટિથી જીવે તેમ કરે. વાંચવામાં Jain Educationa International For Personal and Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ અને લખવામાં જ મનુષ્યની મહત્તા સમાપ્ત થાય છે, એમ માની લેશે નહીં. સદાચાર અને શિષ્ટતા એ જ મનુષ્યને ઉત્કૃષ્ટતાની ક્ષે. ણમાં મૂકે છે. મનુષ્યમાં વિદ્યા હોય પણ ગુણ ન હોય તો તે સંસારમાં આદર મેળવી શકતા નથી. એક મનુષ્ય ગમે તેટલા વિદ્યાવાનું હોય, પણ જે તેનામાં અવગુણો હોય તે તેને પોતાને જ પિતાના જીવનમાં કશો આનંદાનુભવ થતો નથી. સુખ એકલું વિદ્યાથી જ પ્રાપ્ત થતું નથી, પણ વિદ્યાની સાથે જે સભ્યતા અને સંપત્તિ હોય તો જ જીવન સુખમય બની શકે છે. એટલા માટે વિદ્વત્તાની સાથે સભ્યતા આદિ સદ્દગુણે પણ પ્રાપ્ત કરે. આ સભ્યતા કેવી રીતે પ્રાપ્ત થાય, તે જે પૂછતા હો તો, મારે ફરીથી એ જ એક વાત કહેવી પડશે કે ઉત્તમ ગ્રંથ વાંચો, ઈતિહાસમાં જે જીવન ચરિત્રે આવે છે તેના ઉપર વિચાર કરે, અને સગુણ તથા દુર્ગણું પુરૂષના જીવનની ચડતી-પડતીને અભ્યાસ કરો. આપણે આપણું કર્ત જાણવા અને ત્યારબાદ તે કર્તવ્યને કરવા, એ જ જીવનને મુખ્ય ઉદ્દેશ છે. સદાચાર સંબંધી પુસ્તકોના વાંચનથી તમને માનવ-જીવનના કર્તવ્યનું ઘણું ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત થશે. સદાચારી પુરૂષોના સમાગમમાં રહેવાથી પણ આપણને આપણા કર્તવ્યોનું જ્ઞાન થાય છે. માટે અવકાશના સમયમાં ઉત્સાહી, સાહસી, ઉદ્યોગ, અનુભવી, સુસભ્ય તથા પ્રતિષ્ઠિત પુરૂષોનો પરિચય કરજે, અને તેમના જીવન નના અનુકરણીય અંશને અનુસરજો. મૂર્ખ તથા દુર્ગુણી છોકરાએની સંગત કરશે નહીં. કારણ કે તેનાથી તમને કઈ લાભ થવાને બદલે ઉલટી હાની જ થવાનો સંભવ છે. જે તમે એવા મનુષ્યના સહવાસમાં રહેવાને ભાગ્યશાળી થાઓ, કે જેમના સત્સંગથી લેકમાં તમારું માન વધે, તમારા Jain Educationa International For Personal and Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ મનમાં ઉત્સાહ અને સાહસ ઉત્પન્ન થાય, વિદ્યા પ્રત્યેની તમારી રૂચી જાગ્રત થાય અને સદ્દગુણ બનવાની ભાવના પ્રબળ થાય, તે નિ:સંદેહ તમને તેથી બહુ લાભ થશે. પરંતુ આજકાલ એવા સપુરૂષે મળવા અસંભવિત છે. માટે પુસ્તક મિત્રનું સ્થાન આપ્યા વિના બીજું કાંઈ ઉપાય નથી. આ જમાનામાં તે પુસ્તક એ જ સર્વોત્તમ મિત્ર હવે જોઈએ. સદગ્રંથ સિવાય તમારે સાચો હિતૈષી ભાગ્યે જ બીજે કઈ હોવા ગ્ય છે. બીજા કેઈને મિત્ર નહીં બનાવતાં પુસ્તકને જ તમારે આંતરિક મિત્ર સમજે. મિત્રતાને યોગ્ય એ મનુષ્ય મળી આવે બહુ મુશ્કેલ છે. મને મળવા આવનારાઓની સંખ્યા ઘણી હેટી છે. પરંતુ તેમાં મારા મિત્ર તરીકે કેઈનું નામ આપી શકું એવી સ્થિતિ માં હું હજી મુકાયું નથી. અલબત સૈની સાથે હળીમળીને ચાલવું એ આપણું મુખ્ય ફરજ છે, પણ કેઈની સાથે મિત્રતા બાંધવાનું જોખમ હેરવું નહીં. કારણ કે આપણા મિત્ર જે દુર્ગુણી અથવા અગ્ય હોય છે, તે તેના દુર્ગુણેને કિંવા અગ્યતાને પટ આપણને લાગ્યા વિના રહેતું નથી. અંગ્રેજીમાં એક એવી કહેવત છે કે, “અમુક માણસ કે છે, તે જાણવું હોય તે તેના મિત્રે કેવા છે, તે જાણવાનો પ્રયત્ન કરે.” અર્થાત આપણા મિત્રની રહેણું કહેણ ઉપરથી લેકો આપણું રહેણી કહેણી નું જ અને નુમાન કરે છે. આપણે ગમે તેટલા સદગુણી હાઈએ, પણ જે આપણા મિત્રે દુર્ગુણ હોય છે કે આપણને પણ કલંક આપ્યા વિના રહેતા નથી. મને આટલી લાંબી ઉમ્મરમાં જે કઈ મિત્ર નથી મળે તે પછી તમને આટલી ઉછરતી અવસ્થામાં કે મિત્ર મળી Jain Educationa International For Personal and Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ આવે એ બનવા યોગ્ય નથી મિત્રતાને પેટે દાવે કરી તમને કઈ નીચ માગે દેરી ન જાય એની સાવચેતી રાખવાની છે. મનુષ્યને માટે ત્રણ કર્તવ્ય મહાન જવાબદારી ભરેલાં છે. પ્રથમ તો એ કે જીવન પર્યત પિતાની જાતનું અને પોતાના આશ્રિતનું પાલન કરવું. જેઓ આ કર્તવ્યમાં નિષ્ફળ થાય છે તેઓને જીવનમાં સુખ કે શાંતિને લેશમાત્ર આસ્વાદ મળતો નથી. સૈ પહેલાં આત્મહિતનું કર્તવ્ય કેવી રીતે સિદ્ધ થાય તેને વિચાર કરે અને ત્યારબાદ અન્ય જીવોની સાથે અર્થાત મનુષ્ય બંધુઓ તથા પશુ પ્રાણુઓ સાથે કેવી રીતને વ્યવહાર રાખ, તેને નિર્મળ નિર્ણય કરવો જોઈએ. તે પછી પરમાત્માના ગુણેનું કીર્તન કરવાને તથા પરમાત્માની પાસે પહોંચવાને વિવેક પૂર્વક નિર્ણય કરે એગ્ય છે. પ્રિય પુત્ર ! હવે તમારા જીવનને પ્રારંભ થઈ ચૂક્યું છે. તમે સંસારના વિશાળ ક્ષેત્રમાં વીરતા અને ધીરતા પૂર્વક પ્રવેશ કરે એવી મારી ઈચ્છા છે. તમે તમારા પિતાના બાહુબળ ઉપર આધાર રાખી મનુષ્ય તરીકેનું ગૌરવ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરજો. તમે તમારું પિતાનું કલ્યાણ સાધી તેની સાથે તમારા અન્ય માનવ બંધુઓ પણ કલ્યાણના માર્ગ તરફ ગતિ કરે એની કાળજી રાખજે. નીચ અને તિરસ્કરણીય જીવનથી સદા અળગા રહેજે. “મારાથી મારા બધુઓનું સગા સંબંધીઓનું કેવી રીતે હિત થાય એવી સદા ભાવના રાખજે. ટુંકામાં તમે તમારી જાતિને તથા દેશને કઈ પણ રીતે ઉપયેગી થઈ શકે તે પ્રયત્ન કરજે, એક નીતિકાવ્યમાં કહ્યું છે કે परिवर्तिनि संसारे मृतः को वा न जायते स जातो येन जातेन याति वंशः समुन्नतिम् Jain Educationa International For Personal and Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ અથોત–આ નિત્ય પરિવર્તન પામતા સંસારમાં કેણ જન્મતું અને મરતું નથી? પરંતુ તેને જ જન્મ સાર્થક લેખાય છે કે જેના વડે જાતિની કે કુળની ઉન્નતિ થાય. પ્રિય પુત્ર! તમે તમારે જન્મ સફળ કરે, અને તે માટે પરમાત્મા તમને શક્તિમાન કરો એજ મારી આશિષ છે. પત્ર પંદરમો હાલા વિવેકી પુત્ર, - . કે હાલમાં એક સાહસિક વીર પુરૂષનું જીવન ચરિત્ર વાંચું કાકા છું. તેના જીવન ચરિત્ર ઉપરથી ખરા બહાર મનુષ્ય એક કામની પાછળ કેવા લાગ્યા રહે છે તેને બહુ સારો | વાલ આવે છે. તેઓ જે કામ હાથમાં લે છે તેને સંપૂર્ણ - ૧ ફત્તેહમંદ બનાવવા સિવાય બીજી કઈ વાતને વિચાર કરવાને પણ તેમને અવકાશ મળતો નથી. વિદ્યા પ્રાપ્ત કરવી હોય, કોઈ પણ પ્રકારની યેગ્યતા મેળવવી હોય કે અમુક પ્રકારને અનુભવ મેળવવું હોય તે તેઓ તે કર્તવ્યમાં એટલે સુધી તલ્લીન થઈ જાય છે કે પોતાના મિત્રો સાથે બે ઘડી બેસી મેજ મજા કરવી કે એશઆરામ કરે એ તેમને મન મર્મભેદક કષ્ટ સમાન જણાય છે. કિંચિત પણ સમય જે નિરર્થકપણે પસાર થઈ જાય છે તે તેમને તે માટે બહુ લાગી આવે છે. તેઓ અર્થાત્ કાર્યાથી મનુષ્ય એમ જ માને છે કે સંસારમાં તેમને માટે કઈ પણ કાર્ય અસંભવિત નથી. માત્ર વાતમાં જ નહીં પણ કર્તવ્ય કરીને સંસારના પામર મનુ Jain Educationa International For Personal and Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ચ્ચેા ખતાવી આપે છે કે સાહસ અને ઉદ્યોગના ખળથી ગમે તેવુ કિઠ· નમાં કઠિન કાર્ય સહજ સાધ્ય બની શકે છે. વસ્તુત: સ ંસારમાં એવું કયુ કાર્ય છે કે જે દ્રઢ સંકલ્પ અને પૂર્ણ શ્રમથી સિદ્ધ ન થાય ? સાહસી પુરૂષાનુ જીવન એવુ તા ઘાર પરિશ્રમશીલ તથા કંઠાર વ્રતવાળુ હાય છે કે, સંસારમાં જેને આપણે મહાન્ આપત્તિ કે દુ:ખ ગણીએ તે આપત્તિ કે દુઃખની અસર તેમના ચિત્ત ઉપર કશી થતી જ નથી, એમ કહુ' તેા પણ ખાટુ નથી. પુરૂષાથી અને ક`વ્યપરાચણુ વીરપુત્રા કાઇ પણ જાતના રોગથી કે આફતથી ગભરાઇને લમણે હાથ મુકી, નિરાશ બની બેસી રહેતા નથી. ગમે તેવી પ્રિય અને ઇષ્ટ વસ્તુના વિરહ પણ તેમના અંત:કરણને નિર્મળ બનાવી શકતા નથી. તે એમજ માને છે કે સંસારની વિવિધ અનુકૂળ કે પ્રતિમૂળ ઘટનાએ એક રમત સિવાય બીજું કાંઇ જ નથી. નાનાં છેકરાંએ રમતા હોય અને તેમનુ એકાદ પૂતળું ભાંગી જાય તે તે વખતે સુર મનુષ્યા મહુ ખેદ્ય કરતા નથી. કારણ કે તેઓ જાણતા હાય છે કે એ પૂતળુ કાંઇ યથાર્થ મનુષ્ય નથી. અલબત્ત ખાળમ્મુદ્ધિના છેાકરાઓ તે વખતે કલેશ કરે છે, પણ તે અજ્ઞાનતા છે. તેવી જ રીતે કન્યપરાયણ મનુષ્યાને સંસારના શેક-પ્રસગે કે આનંદપ્રસ ંગેા ચલાયમાન કરતા નથી. જે કવ્યથી ભવિષ્યમાં પેતાને તથા પેાતાના અન્ધુઓને લાભ પહોંચે તે જ કર્તવ્ય તે અવ્યાકુળપણે કર્યો કરે છે. તેઓ પોતાના સત્કર્તવ્યનું ભાવી ફળ પોતાની દૃષ્ટિ સન્મુખ જોઇ તેમાંજ આનદમગ્ન રહે છે. આવી વીરતા, ક વ્યપરાયણતા તથા દ્રઢતા તમારા જીવનમાં આવે તેવા પ્રયત્ન કરજો. જગતને આવા મનુષ્યાની જ જરૂર છે. જો તમારામાં ઉક્ત સદ્દગુણા ખીલશે તેા સમસ્ત સંસાર તમને અંત:કરણપૂર્વક આવ જ Jain Educationa International For Personal and Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ કાર આપશે, અને તમારું કુળ તથા તમારી માતૃભૂમિ તમારા ગેરવથી ગેરવાન્વિત થશે. પત્ર સેળ. સારમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાના ત્રણ માર્ગો છે. પ્રથમ છે . તે એ કે પ્રત્યેક મનુષ્ય, છેવટે પિતાને ભરણપોષ" ણને ભાર પિતે જ ઉપાડી લે, અને પિતાના જ વધુ બાહુબળથી દ્રવ્યાદિ પ્રાપ્ત કરી પિતાની આજીવિકા ચલાવવી, એટલું જ નહીં પણ જે અવસ્થા પ્રાપ્ત થાય તે અવસ્થાને અનુકૂળ ખર્ચ કરે, કે જેથી બીજાની પાસે હાથ લાંબે કરવાની જરૂર ન પડે. બીજે માર્ગ એ છે કે પોતાનો ભાર તે પોતે ઉપાડી જ લે, અને ત્યારબાદ પિતાના મિત્ર તથા સંબંધીઓને પણ સહાયતા કરવી. ત્રીજો માર્ગ કે જે સર્વોત્તમ માર્ગ ગણાય છે, તે એ છે કે તે પિતાને નિવાહ કરે, અને પોતાના મિત્રે તથા સંબંધીઓને મદદ કરવી, તે ઉપરાંત અનાથ વિધવાઓ તથા અસહાય પુરૂષને પણ આશ્રય કિંવા આધાર આપ. ટુંકામાં આપણાથી બને તેટલે જગત્ ઉપર ઉપકાર કરે એ આપણું પ્રથમ પવિત્ર કર્તવ્ય છે. પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાના ત્રણ માર્ગો છે, તેવી જ રીતે જનસમાજ તરફથી તિરસ્કાર અને અનાદર પ્રાપ્ત કરી હોય તે તેને માટે પણ ત્રણ માર્ગો છે. પ્રથમ તે એજ કે મનુષ્ય પોતાને ભાર બીજા કઈ Jain Educationa International For Personal and Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય ઉપર નાંખવે, અથવા બીજા શબ્દોમાં કહું તે આજીવિકા ચલાવાને માટે જે શકિત આપણને પ્રાપ્ત થઈ છે, તેને નષ્ટ કરી દેવી. બીજે માર્ગ એ છે કે જે સંબંધીઓને અથવા મિત્રોને આપણે સહાયતા કરવી જોઈએ તેમના તરફથી આપણે સ્વાર્થ સધાય એવી આશા રાખવી. ત્રીજો માર્ગ કે જે સૈાથી અત્યંત તિરસ્કારને પાત્ર છે તે એ છે કે મનુષ્ય પોતાના જ્ઞાતિ બંધુઓ કિંવા દેશબંધુએ પ્રત્યે અગ્ય મદદની માટે યાચના કરવી. પ્રિય પુત્ર! સંસારમાં જે તમારે સત્કીર્તિ પ્રાપ્ત કરવી હોય તે તમારે બે કામો અવશ્ય કરવા. પ્રથમ એ કે પોતાની બુદ્ધિ અને યેગ્યતા કે જે વડે આપણી આજીવિકા ચાલે છે, તેને નિત્ય વૃદ્ધિગત કરતા રહેવું, અને બીજું એ કે જે અવસ્થામાં તમારે રહેવાનું હોય અર્થાત્ જેટલી આવકમાં તમારે તમારું ગુજરાન ચલાવવું હોય તેટલી આવક કરતાં એક પાઈ પણ વધુ ખરચવી નહીં. આપણને જેટલો પગાર મળતું હોય તેટલામાં જ જીવનનની સર્વ આવશ્યકતાઓ પૂરી પડે એવી વ્યવસ્થા કરવી. કેટલાએક મનુષ્ય પોતાની સ્થિતિને, આવક કરતાં અનેકગણું મહાન સમજી લે છે અને સ્થિતિને નીભાવવા આંખ મીંચીને ખર્ચ કરે છે. પણ તે તેમની મોટામાં મોટી ભૂલ છે, એમ કહેવાની જરૂર નથી. પ્રત્યેક મનુષ્ય પોતાની સ્થિતિ અને આવકને અનુસરીને જ ખર્ચ રાખવું જોઈએ. પોતાને જેટલે માસિક પગાર મળ હોય તેના કરતાં વધારે ખર્ચ કરવાથી પિતાને મહત્તા પ્રાપ્ત થશે, એમ માનનારાઓ બહુ ઠગાય છે. કારણકે કે તે તેમની ખરી અવસ્થા અને આવક જાણતા હોય છે, તેથી તેમનું હદ ઉપરાંતનું ખર્ચ જોઈ, તેમના પ્રત્યે ઉપહાસ્ય જ કરે છે. નકામું Jain Educationa International For Personal and Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ૫૧ વ્યયને ખર્ચ કરવાથી પ્રતિષ્ઠા વધવાને બદલે ઉલટી ઘટે છે. સા કેાઇ ધિક્કારે છે, માન અથવા અપમાન એ ખર્ચને આધીન નથી, પણ મનુષ્યાની બુદ્ધિ તથા સદાચાર ઉપર જ આધાર રાખે છે. અનુભવ વગરના અને ઉડાઉ નવયુવકેા જે ખર્ચને બહુ જરૂરી સમજે છે તે ખર્ચીને સુજ્ઞ મનુષ્યેા હાપણભર્યું. લેખતા નથી. આવકના પ્રમાણમાં ખર્ચ કરવાનું મેં કહ્યું છે તેના અર્થ એવા નથી કે જેટલી આવક હાય તેટલી ખધી ખરચી જ નાંખવી. પશુ માસિક આવકમાંથી અમુક ભાગ ખચાવીને રાખી મૂકવા જોઇએ કે જેથી કાપ અચાનક વખતે તે કામ લાગી શકે. ઉડાઉ માણસા જ્યારે તંગીમાં આવી પડે છે, અથવા તા માંદગીના વખતે કે ખીજા કાઈ એવા આકસ્મિક પ્રસ ંગે તેમને દ્રવ્યની જરૂર પડે છે, ત્યારે તેમને બહુ મુંઝાવુ પડે છે, ઉડાઉ માણસા પ્રતિ વિશ્વાસ કે શ્રદ્ધાની નજરથી જોતું નથી. કદાપિ કાઈની પાસેથી ઉધાર લેવા માટે હાથ લાંખા ન કરવા પડે તે માટે દર મહિને આવકમાંથી કાંઇક કાંઇક મચાવતાં રહેવુ, એ સૈાથી સરસ ઉપાય છે. જ્યારે તમને કાઇની પાસેથી ઉધાર લેવાની જરૂર પડે.ત્યારે સમજવું કે તમારા હાથથી કાઇપણુ જાતનું અનાવશ્યક ખર્ચ થઇ ગયુ છે. ખાટા ખર્ચથી સારા સારા રાજા-મહારાજાઓની તીજોરીઓ પણ ખાલી થઇ છે. માટે એવા ખર્ચાથી સદા સાવચેત રહેજો. બજારમાં આપણું નામ ન હાય તા આપણી કીર્ત્તિ ન વધે એવા ખ્યાલને તમારા મગજમાં પણુ આવવા દેશા નહીં. કબ્જ કરતી વખતે તમારે શરમાવું જોઈએ. કારણુ કે આખા મીંચીને કરજ કરવાથી અનેક મનુષ્યને કાટ ચડવુ પડયુ છે, તથા પેાતાનું સર્વસ્વ ગુમાવવુ પડયુ છે. આજકાલ જીવનની Jain Educationa International For Personal and Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ પર જરૂરીયાત દીવસે દીવસે વધતી જાય છે, એ વાત હું સારી પેઠે જાણું છું. પણ ખરી મહત્તા જીવનની જરૂરીયાતાના વધારવામાં નથી, પણ જેમ અને તેમ આછી જરૂરીયાતા રાખવી એજ ખરી મહત્તા છે. એક વિદ્વાને કહ્યુ` છે કે જેની પાસે અધિક લક્ષ્મી હાય અને તેની સાથે તે હદ ઉપરાંત જરૂરીયાતા રાખતા હાય તા તે યથાર્થ સુખના અનુભવ લઇ શકતા નથી. પણ એક ગરીખમાં ગરીમ માણસ જો પેાતાના જીવનની જરૂરીયાતાને અંકુશમાં રાખી શકે તે તે ધનવાન વ્યક્તિ કરતાં પણ અધિકસુખ-શાંતિ અનુભવી શકે છે. Jain Educationa International इत्यलम्. For Personal and Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ - -0 जैन शालोपयोगी पुस्तकोनी जाहेर खबर. प्रकरण रत्नाकर भाग ४ थो. .... .... ७-०-० । प्रकरण रत्नाकर भाग १ लो. .... . नवतत्व प्रकरण मूल, भावार्थ तथा शब्दार्थ साये.०-१२-० दंडक लघु संघयणी मूल, भावार्थ तथा शब्दार्थ साथे. ०-६-० जीवविचार प्रकरण मूल, भावार्थ तथा शद्वार्थ साथे. ०-४-० देवशीराइ अर्थ साथे. .... .... .... ०-५-० देवशीराइ विधी साये. .... ०-५-० देवशीराइ मूल मोटा अक्षरमां. ....। 6-४-० पंच प्रतिक्रमण मूल मोटा अक्षरमां. १-४-० arror ___ उत्तमोत्तम वाचवा लायक मोटा ग्रंथो. जैन कथा रत्नकोष भाग १ २-८-० " २ जो..... २-४-० " " ४ थो..... ३-०-० ___" " ६हो ..... .... २-८-० " , ७ मो..... .... " " मा..... ३-०-० रंगीन चित्रो साथे. .... ५-०-० . चंदास. रंगीन चित्रो साथे. ४-०-० लखो- श्रावक भीमसिंह माणेक. मांडवी शाकगल्ली-मुंबइ. Jain Educationa International For Personal and Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ **~ ~~} ——ઝy- નાસદાર સરકારે મુંબઈ ઇલાકાની ફલામાં ના TEST G ! ! આપવા માટે મંજુર કરેલું. ITS XTTE ! - વિદ્યાર્થી બન્યું. I * BYESS 1&યા. Tve is sa * #ve ચારિત્ર સુધીણા સબંધી શિક્ષણ, TP * * આ #જી હાર TET - આ પુસ્તકમાં બાલ્યાવસ્થામાં સદ્દગુણ પ્રાપ્ત જોઈએ તે સદગુણો વિષે વિસ્તારથી દષ્ટાંત પૂર્વક સમજાવ આવેલ છે. વિધાથીજીવન ગાળતા બધુઓને બીસ હેરીને ચોગી છે. જે વિદ્યાર્થિ ઓ ભવિષ્યમાં મહાન પુરૂષ બન દૃઢ મહત્વાકાંક્ષા સિરીયતા હોયજે વૈિદ્યાર્થિ એ પાતાનો છે જીવનને સફળ થએલું જોવાની. ભાવમા TYPખણ ાય વિદ્યાર્થિઓ આ ભવનાં સુખ સાથે પરભવનાં કલ્યાણનાં બીજો વાવવાની આકાંક્ષા રાખતા હોય તેઓને આ પુસ્તકૅનું રે કરવી ભલામણ કરીએ છીએ. હિંર વર્તમાનપત્રો તેમજ નાએ ઉત્તમોત્તમ અભીપ્રાય આપી છે. કીં. 02-060 3--- 22= 2 W હએ. $ RS o=0- 1530TH BIN માડવી-શાકે સુબઈ. SPBણા TE: IN છે. શ્રાવક શકો Tin - સમાજ ની પુસ્તકો પ્રસિદ્ધ કરનાર તથા વેચના Se d en international FonFersonal and PIRE jainelibrary.org