SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ અથોત–આ નિત્ય પરિવર્તન પામતા સંસારમાં કેણ જન્મતું અને મરતું નથી? પરંતુ તેને જ જન્મ સાર્થક લેખાય છે કે જેના વડે જાતિની કે કુળની ઉન્નતિ થાય. પ્રિય પુત્ર! તમે તમારે જન્મ સફળ કરે, અને તે માટે પરમાત્મા તમને શક્તિમાન કરો એજ મારી આશિષ છે. પત્ર પંદરમો હાલા વિવેકી પુત્ર, - . કે હાલમાં એક સાહસિક વીર પુરૂષનું જીવન ચરિત્ર વાંચું કાકા છું. તેના જીવન ચરિત્ર ઉપરથી ખરા બહાર મનુષ્ય એક કામની પાછળ કેવા લાગ્યા રહે છે તેને બહુ સારો | વાલ આવે છે. તેઓ જે કામ હાથમાં લે છે તેને સંપૂર્ણ - ૧ ફત્તેહમંદ બનાવવા સિવાય બીજી કઈ વાતને વિચાર કરવાને પણ તેમને અવકાશ મળતો નથી. વિદ્યા પ્રાપ્ત કરવી હોય, કોઈ પણ પ્રકારની યેગ્યતા મેળવવી હોય કે અમુક પ્રકારને અનુભવ મેળવવું હોય તે તેઓ તે કર્તવ્યમાં એટલે સુધી તલ્લીન થઈ જાય છે કે પોતાના મિત્રો સાથે બે ઘડી બેસી મેજ મજા કરવી કે એશઆરામ કરે એ તેમને મન મર્મભેદક કષ્ટ સમાન જણાય છે. કિંચિત પણ સમય જે નિરર્થકપણે પસાર થઈ જાય છે તે તેમને તે માટે બહુ લાગી આવે છે. તેઓ અર્થાત્ કાર્યાથી મનુષ્ય એમ જ માને છે કે સંસારમાં તેમને માટે કઈ પણ કાર્ય અસંભવિત નથી. માત્ર વાતમાં જ નહીં પણ કર્તવ્ય કરીને સંસારના પામર મનુ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005383
Book TitlePitano Putra Pratye Updesh
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1973
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy