SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧ વ્યયને ખર્ચ કરવાથી પ્રતિષ્ઠા વધવાને બદલે ઉલટી ઘટે છે. સા કેાઇ ધિક્કારે છે, માન અથવા અપમાન એ ખર્ચને આધીન નથી, પણ મનુષ્યાની બુદ્ધિ તથા સદાચાર ઉપર જ આધાર રાખે છે. અનુભવ વગરના અને ઉડાઉ નવયુવકેા જે ખર્ચને બહુ જરૂરી સમજે છે તે ખર્ચીને સુજ્ઞ મનુષ્યેા હાપણભર્યું. લેખતા નથી. આવકના પ્રમાણમાં ખર્ચ કરવાનું મેં કહ્યું છે તેના અર્થ એવા નથી કે જેટલી આવક હાય તેટલી ખધી ખરચી જ નાંખવી. પશુ માસિક આવકમાંથી અમુક ભાગ ખચાવીને રાખી મૂકવા જોઇએ કે જેથી કાપ અચાનક વખતે તે કામ લાગી શકે. ઉડાઉ માણસા જ્યારે તંગીમાં આવી પડે છે, અથવા તા માંદગીના વખતે કે ખીજા કાઈ એવા આકસ્મિક પ્રસ ંગે તેમને દ્રવ્યની જરૂર પડે છે, ત્યારે તેમને બહુ મુંઝાવુ પડે છે, ઉડાઉ માણસા પ્રતિ વિશ્વાસ કે શ્રદ્ધાની નજરથી જોતું નથી. કદાપિ કાઈની પાસેથી ઉધાર લેવા માટે હાથ લાંખા ન કરવા પડે તે માટે દર મહિને આવકમાંથી કાંઇક કાંઇક મચાવતાં રહેવુ, એ સૈાથી સરસ ઉપાય છે. જ્યારે તમને કાઇની પાસેથી ઉધાર લેવાની જરૂર પડે.ત્યારે સમજવું કે તમારા હાથથી કાઇપણુ જાતનું અનાવશ્યક ખર્ચ થઇ ગયુ છે. ખાટા ખર્ચથી સારા સારા રાજા-મહારાજાઓની તીજોરીઓ પણ ખાલી થઇ છે. માટે એવા ખર્ચાથી સદા સાવચેત રહેજો. બજારમાં આપણું નામ ન હાય તા આપણી કીર્ત્તિ ન વધે એવા ખ્યાલને તમારા મગજમાં પણુ આવવા દેશા નહીં. કબ્જ કરતી વખતે તમારે શરમાવું જોઈએ. કારણુ કે આખા મીંચીને કરજ કરવાથી અનેક મનુષ્યને કાટ ચડવુ પડયુ છે, તથા પેાતાનું સર્વસ્વ ગુમાવવુ પડયુ છે. આજકાલ જીવનની Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005383
Book TitlePitano Putra Pratye Updesh
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1973
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy