Book Title: Pitano Putra Pratye Updesh
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 15
________________ ૧૩ અભિમાનથી લંકા જેવી નગરીને પણ વિનાશ થઈ ગયો છે, તે પછી પામર મનુષ્યનું શું ગજું ? અભિમાનથી માણસનું અંતઃકરણ સંકુચિત બની જાય છે, અને તેથી તેમાં જે પ્રકાશ દાખલ થઈ શકતો નથી. આનું પરિણામ આખરે બહુ બુરું આવે છે. દુગુણનું તો અભિમાન કરવું જ નહીં, કિંતુ સદ્દગુણનું પણ અભિમાન ન ધરવું. માત્ર સદગુણ પ્રત્યે પ્રેમ રાખ, અને સગુણું માનની અંત:કરણપૂર્વક અનુમોદના કરવી, એજ આપણું સર્વનું કર્તવ્ય છે. પત્ર પાંચમે. મારે નિરંતર “જાત મહેનત” અને “ચારિત્ર” જેવા ગ્રન્થનું વાંચન ચાલુ રાખવું જોઈએ. જો તમે આ સલાહ પ્રમાણે વર્તશે તો તમારું જીવન પરિશ્રમી અને એક ઉત્સાહી થયા વિના રહેશે નહીં. તમારું ભાવી જીવન “ હું કેવી રીતે સુખમાં પસાર થાય એની તૈયારીઓ તમારે આ અવસ્થામાંથીજ કરવાની છે. જે મનુષ્ય બાલ્યાવસ્થામાં પરિશ્રમ કરી ગ્યતા પ્રાપ્ત કરે છે તે મનુષ્ય આખી જીંદગી પર્યત સુખમાં રહી શકે છે, અને ધર્મધ્યાન તથા બીજાં પારલૌકિક હિતનાં કાર્યોમાં પણ ભાગ લઈ શકે છે. જે તમારા જીવનને આ અમૂલ્ય અવસર નકામે કાઢી નાખશો તે આગામી જીવન બધું દુઃખમાં અને હાથમાં જ પસાર થશે, એમ કહેવાની જરૂર નથી. ગયા વખત ફરી ફરીને આવતું નથી. સમયરૂપી અમૂલ્ય ધનસંપત્તિને આ અવસ્થામાં દુરુપયોગ કરી નાખશે તે પછી કઈ પ્ર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56