Book Title: Pitano Putra Pratye Updesh
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 47
________________ મનમાં ઉત્સાહ અને સાહસ ઉત્પન્ન થાય, વિદ્યા પ્રત્યેની તમારી રૂચી જાગ્રત થાય અને સદ્દગુણ બનવાની ભાવના પ્રબળ થાય, તે નિ:સંદેહ તમને તેથી બહુ લાભ થશે. પરંતુ આજકાલ એવા સપુરૂષે મળવા અસંભવિત છે. માટે પુસ્તક મિત્રનું સ્થાન આપ્યા વિના બીજું કાંઈ ઉપાય નથી. આ જમાનામાં તે પુસ્તક એ જ સર્વોત્તમ મિત્ર હવે જોઈએ. સદગ્રંથ સિવાય તમારે સાચો હિતૈષી ભાગ્યે જ બીજે કઈ હોવા ગ્ય છે. બીજા કેઈને મિત્ર નહીં બનાવતાં પુસ્તકને જ તમારે આંતરિક મિત્ર સમજે. મિત્રતાને યોગ્ય એ મનુષ્ય મળી આવે બહુ મુશ્કેલ છે. મને મળવા આવનારાઓની સંખ્યા ઘણી હેટી છે. પરંતુ તેમાં મારા મિત્ર તરીકે કેઈનું નામ આપી શકું એવી સ્થિતિ માં હું હજી મુકાયું નથી. અલબત સૈની સાથે હળીમળીને ચાલવું એ આપણું મુખ્ય ફરજ છે, પણ કેઈની સાથે મિત્રતા બાંધવાનું જોખમ હેરવું નહીં. કારણ કે આપણા મિત્ર જે દુર્ગુણી અથવા અગ્ય હોય છે, તે તેના દુર્ગુણેને કિંવા અગ્યતાને પટ આપણને લાગ્યા વિના રહેતું નથી. અંગ્રેજીમાં એક એવી કહેવત છે કે, “અમુક માણસ કે છે, તે જાણવું હોય તે તેના મિત્રે કેવા છે, તે જાણવાનો પ્રયત્ન કરે.” અર્થાત આપણા મિત્રની રહેણું કહેણ ઉપરથી લેકો આપણું રહેણી કહેણી નું જ અને નુમાન કરે છે. આપણે ગમે તેટલા સદગુણી હાઈએ, પણ જે આપણા મિત્રે દુર્ગુણ હોય છે કે આપણને પણ કલંક આપ્યા વિના રહેતા નથી. મને આટલી લાંબી ઉમ્મરમાં જે કઈ મિત્ર નથી મળે તે પછી તમને આટલી ઉછરતી અવસ્થામાં કે મિત્ર મળી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56