Book Title: Pitano Putra Pratye Updesh
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 27
________________ ૨૫ પોતાને એકલાને જ કરવાનું હોય. અનેક મનુષ્યા સંતાન-પ્રાપ્તિ માટે રાત્રીદિન ચિંતાતુર રહ્યા કરે છે, અને સંતાનને માટે દેવ-દેવીઆને ભાગે પલાગા ધરવા છતાં નિરાશ બની બેસી રહે છે. એવા પણ હજારો મનુષ્યા મળી આવશે કે જેમને સંતાન તે પ્રાપ્ત થયું હાય, પણ તે દુષ્ટ-વિષયી અથવા ચારરૂપે . પોતાના કુળને કલંકિત કરતુ હાય ! જે મનુષ્યા આવા આવા સ'કટોથી રહિત હાય તેણે પરમાત્માની સ્તુતિ કરી શાંતિથી ધર્મધ્યાન કરવામાં લક્ષ આપવુ જોઈએ. પ્રત્યેક મનુલ્યે પરમ શાંતિ અને પરમ સંતાષ પૂર્ણાંક પરમામાની સ્તુતિ તથા પેાતાના પાપાની ક્ષમા યાચવી જોઇએ. રાત્રે સૂતા પહેલાં આખા દિવસના ન્હાનાં-મ્હાટાં પાપાને યાદ કરી, તેને માટે પશ્ચાત્તાપ કરી, પુન: તેવાં પાપકર્મોંમાં પ્રવૃત્ત નહીં થવાની પેાતાના મનની સાથે દ્રઢ પ્રતિજ્ઞા કરવી જોઇએ. કેટલાએક તા એવા હલકા સ્વભાવના હોય છે કે પેાતાના મનુષ્ય-મંધુએ સાથે વાત કરતાં પણ શરમાય છે, અને જાણે કે તેમની સાથે વાત કરવામાં પેાતાની માન હાનિ થતી હોય એમ માની લે છે. આવા દંભી–અહંકારી અને માની મનુષ્યા જગત્ત્ને પ્રિય થઇ શકતા નથી. આપણે સર્વની સાથે અન્ધુભાવથી વવુ જોઇએ. મનુષ્યજાતિ આપણા અન્ધુ સમાન છે, એટલુ જ નહીં પણુ ક્ષુદ્ર જંતુ પણ આપણી દયા અને મૈત્રીને પાત્ર છે, એમ સ્વીકારવુ જોઇએ. હંમેશાં નમ્ર તથા શાંત રહેવું, એ સજ્જન પુરૂષાના મુદ્રાલેખ ડાય છે. આ સંસાર કે જેમાં મહાચક્રવત્તી રાજાએ પણ ખાલી હાથે ચાલી નિકળ્યા અને સ્મશાનની ખુઠ્ઠી ભૂમિમાં છેલ્લી શય્યા લીધી, તે સંસારમાં આપણને અભિમાન કરવાના અધિકાર જ શુ ? જે કાંઈ થાડી ઘણી સંપત્તિ કે બુદ્ધિ પ્રાપ્ત થઈ હાય તેને માટે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56