Book Title: Paushadh Vidhi Abhiyan
Author(s): Hirchandravijay, Punyavimalvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 40
________________ 5 6 7_ સાડા ચાર વરસે એ તપ પૂરો, એ કર્મવિદારણ તપ શૂરો; સિદ્ધચક્રને મનમંદિર થાપો, નયવિમલેસર વર આપો. ||૪|| (રાગ : મનોહરમૂર્તિ મહાવીરતાણી) સિદ્ધચક્રવર સેવા કીજે, અરિહંતાદિક ધ્યાન ધરીજે; શ્રી શ્રીપાલચરિત્ર સુણિજે, વિમલેસર પદ પદ્મ નમીજે (રાગ : શત્રુંજ્યમંડન ઋષભજિનંદ) સિદ્ધિચક્ર આરાધિ, કીજે આંબિલ એકાશી, અરિહંતાદિક જપું, માલા વીસ તે કાસી; ભૂમિ સંથારો ઇમ જિનવાણી પ્રકાશી, પદ્મવિજયનાં વાછિત પૂરે સોહમવાસી ||૧|| ભીડભંજન પાર્શ્વ પ્રભુ સમરો, અરિહંત અનંત નું ધ્યાન ધરો; જિન આગમ અમૃત પાન કરો, શાસન દેવી સવિ વિઘ્ન હરો. પુંડીરક મંડણ પાય પ્રણમિજે, આદીશ્વર જિન ચંદાજી નેમ વિના ત્રેવિશ તીર્થંકર, ગિરી ચઢીયા આનંદાજી; આગમ માંહી પુંડરિક મહિમાં, ભાખ્યો જ્ઞાનદિણંદાજી, ચૈત્રી પુનમદિને દેવી ચકેશ્વરી, સૌભાગ્ય ધો સુખ કંદાજી ||૧|| 368 Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100