________________
5
6
7_
સાડા ચાર વરસે એ તપ પૂરો, એ કર્મવિદારણ તપ શૂરો; સિદ્ધચક્રને મનમંદિર થાપો, નયવિમલેસર વર આપો.
||૪||
(રાગ : મનોહરમૂર્તિ મહાવીરતાણી) સિદ્ધચક્રવર સેવા કીજે, અરિહંતાદિક ધ્યાન ધરીજે; શ્રી શ્રીપાલચરિત્ર સુણિજે, વિમલેસર પદ પદ્મ નમીજે (રાગ : શત્રુંજ્યમંડન ઋષભજિનંદ)
સિદ્ધિચક્ર આરાધિ, કીજે આંબિલ એકાશી, અરિહંતાદિક જપું, માલા વીસ તે કાસી;
ભૂમિ સંથારો ઇમ જિનવાણી પ્રકાશી, પદ્મવિજયનાં વાછિત પૂરે સોહમવાસી ||૧||
ભીડભંજન પાર્શ્વ પ્રભુ સમરો, અરિહંત અનંત નું ધ્યાન ધરો; જિન આગમ અમૃત પાન કરો, શાસન દેવી સવિ વિઘ્ન હરો.
પુંડીરક મંડણ પાય પ્રણમિજે, આદીશ્વર જિન ચંદાજી નેમ વિના ત્રેવિશ તીર્થંકર, ગિરી ચઢીયા આનંદાજી; આગમ માંહી પુંડરિક મહિમાં, ભાખ્યો જ્ઞાનદિણંદાજી, ચૈત્રી પુનમદિને દેવી ચકેશ્વરી, સૌભાગ્ય ધો સુખ કંદાજી ||૧|| 368
Jain Education International For Private Personal Use Only
www.jainelibrary.org